HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

Ropeway collapses in Pavagadh : રોપ-વે તૂટતાં 6 લોકોના કરૂણ મોત

Avatar photo
Updated: 07-09-2025, 03.14 AM

Follow us:

મળતી માહિતી મુજબ, આ રોપ-વેનો ઉપયોગ મંદિર અને યજ્ઞશાળા માટે માલસામાન પહોંચાડવા માટે થતો હતો. આજે જ્યારે માલસામાન ઉપર લઈ જવામાં આવી રહ્યો હતો, તે સમયે જ અચાનક રોપ-વેનો તાર તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે

આ દુર્ઘટનામાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે. પાવાગઢમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.