દેશ-વિદેશ
-
Gujarat Weather News : આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ!
ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે 9મી સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની…
Read More » -
Peanut Oil Price Hike : તહેવારો ટાણે મોંઘવારીનો માર! સિંગતેલના ભાવમાં મોટો વધારો
સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં ₹30નો વધારો થયો છે. આ વધારા સાથે હવે 15 કિલોના ડબ્બાનો ભાવ ₹2,360થી વધીને ₹2,390…
Read More » -
છત્તીસગઢમાં તબાહી! 45 વર્ષ જૂનો બંધ તૂટ્યો, 7 લોકો પાણીમાં તણાયા
છત્તીસગઢના બલરામપુરમાં એક બંધ તૂટી ગયો, જેના કારણે ભારે તબાહી મચી ગઈ. જળાશયમાં ભરાયેલા પાણીએ રસ્તામાં આવતા બે ઘરોને તણાવી…
Read More » -
Punjab Flood : 1200 ગામો ડૂબ્યા, મુખ્યમંત્રીએ રાજ્યને ‘ડિઝાસ્ટર-પ્રભાવિત’ જાહેર કર્યું!
સતત વરસાદ અને પૂરને કારણે પંજાબમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. રાજ્યના તમામ 23 જિલ્લાઓના 1200 થી વધુ ગામો…
Read More » -
Gujarat News : સુરતમાં ઝડપાયો ‘આરોપી’, યુકે-કેનેડાના વિઝા ગણતરીની મિનિટોમાં બનતા હતા!
સુરતમાં પોલીસને એક મોટી સફળતા મળી છે. સુરત PCB અને SOGની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને અડાજણ વિસ્તારમાંથી એક નકલી વિઝા…
Read More » -
India US largest military drill : ભારત-અમેરિકાનો સૌથી મોટો સંયુક્ત યુદ્ધાભ્યાસ શરૂ, ટેરિફ વિવાદ વચ્ચે વધતો સહકાર
ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “ભારતીય સેનાની એક ટુકડી યુદ્ધાભ્યાસ 2025ના 21મા સંસ્કરણ માટે…
Read More » -
Heavy rains : હિમાચલમાં વરસાદનો કહેર: ભૂસ્ખલનથી 5નાં મોત, 793 રસ્તાઓ બંધ
હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદે તબાહી મચાવી છે અને રેડ એલર્ટ વચ્ચે પરિસ્થિતિ ગંભીર બની છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનથી મોટા પાયે નુકસાન થયું છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. શિમલાના જુંગા તહસીલમાં એક…
Read More » -
Afghanistanમાં ભૂકંપે મચાવી ભારે તબાહી, 250 થી વધુ લોકોના મોત
Earthquack News : અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર…
Read More » -
BJP MLA : ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું; MLA માંડ માંડ બચ્યા, સિક્યોરિટી ગાર્ડ તણાઈ ગયો
ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કપકોટ વિસ્તારમાં આવેલ પૌંસરી ગામમાં વાદળ ફાટ્યાને કારણે ભયાનક તબાહી સર્જાઈ છે. શુક્રવારની (29 ઓગસ્ટ) મોડી રાત્રે…
Read More » -
Kalkaji templeમાં સેવાદારની હત્યા, ચુન્ની-પ્રસાદ ન મળવા પર ભક્તોએ માર માર્યો
દિલ્હીના કાલકાજી મંદિરમાં એક સેવાદારને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના રાત્રે 9 થી 9.30 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય…
Read More »