દેશ-વિદેશ
-
Delhi collage : દિલ્હીની 20 કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇમેઇલથી ગભરાટ ફેલાયો
રાજધાની દિલ્હીના ચાણક્યપુરીમાં સ્થિત જીસસ એન્ડ મેરી કોલેજ સહિત લગભગ 20 કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ બધી…
Read More » -
terrorists killed : ગુરેજ સેક્ટરમાં LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં સુરક્ષા દળોએ LOC નજીક ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશન…
Read More » -
Virar Building Collapse: કેક કાપ્યાના પાંચ મિનિટમાં જ ઇમારત ધરાશાયી, 15 લોકોના મોત
મહારાષ્ટ્રના વિરારમાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થવાથી થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. આ દુ:ખદ અકસ્માતને 30…
Read More » -
Punjab Gurdaspur : પંજાબમાં ચોંકાવનારી ઘટના: સરકારી રજા છતાં શાળા ખુલ્લી, 400 બાળકો 4 ફૂટ પાણીમાં ફસાયા!
પંજાબ સરકારે ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરી હોવા છતાં, દીનાનગરના ગામ દબૂરીમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલની બેદરકારીને…
Read More » -
Mumbai નજીક વિરારમાં બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો, ત્રણ લોકોના મોત
મુંબઈના પાલઘર જીલ્લાના વિરારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર માળની બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. જેના લીધે ત્રણ…
Read More » -
Rajasthan accident: રાજસ્થાનમાં બનાસ અને સુકડી નદીમાં 15 લોકો વહી ગયા, 10 લોકો ડૂબી ગયાની આશંકા
મંગળવારે મોડી સાંજે જાલોરના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહેલો અકસ્માત થયો હતો. તાજેતરના ભારે વરસાદને કારણે, આ વિસ્તારના આસણા ગામ…
Read More » -
Vaishno Devi Yatra : વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનને કારણે ભારે તબાહી, 31 લોકોના મોત, 22 ટ્રેનો રદ કરવામાં આવી
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ભારે વરસાદને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે માતા વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ…
Read More » -
Ganesh Chaturthi tragedy: ગણેશ ઉત્સવમાં છવાયો અંધકાર: એક બાળકી સહિત ચારનાં મોત, અનેક ઘાયલ
અંકલેશ્વરના ગડખોલ ગામની હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં DJનો ટેમ્પો આગળ ચાલતો…
Read More » -
Accident : અંબાજી જઈ રહેલા 2 પદયાત્રીઓને કાળ ભરખી ગયો!
અરવલ્લી જિલ્લાના લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં અંબાજી જઈ રહેલા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ મોત…
Read More » -
Jammu Kashmir: જમ્મુના ડોડામાં કિશ્તવાડ-ધારાલી જેવી તબાહી, પહાડો પરથી આવેલા પૂરમાં 10 ઘરો તણાયા
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના થાથરી સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાની ઘટનામાં મોટા પાયે વિનાશ થયો છે. આ કુદરતી આફતને કારણે 10…
Read More »