ટૉપ ન્યૂઝ
-
બનાસકાંઠાનાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો, 100થી વધું ટીમો કામે લાગી, હજુ પાણી ઓસર્યા નથી…
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી…
Read More » -
Nepal Gen Z Protest : નેપાળમાં પૂર્વ PMના પત્નીને જીવતા સળગાવ્યા, રાજધાનીમાં હાહાકાર!
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાજીનામું આપ્યા બાદ પણ કાઠમંડુની સ્થિતિ કાબૂમાં આવી નથી. આંદોલનકારી એક-પછી…
Read More » -
Gujarati : નેપાળની અશાંતિ વચ્ચે કાઠમાંડુ એરપોર્ટ બંધ, 100થી વધુ ગુજરાતી પ્રવાસીઓ ફસાયા
ગુજરાતી પ્રવાસીઓએ અમદાવાદના MLA અમૂલ ભટ્ટ, કૌશિક જૈન અને હર્ષદ પટેલને સંપર્ક કર્યો છે. સાથે જ, તેઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી…
Read More » -
Suigam : સુઈગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાતા ભારે હાલાકી, અનેક લોકોનું સ્થળાંતર, NDRF-SDRFની ટીમો દોડી
ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી ધોધમાર વરસાદ વરસતા રાજ્યના અનેક જિલ્લામાં સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સૌરાષ્ટ્ર સિવાય રાજ્યભરમાં સિઝનની સરેરાશ…
Read More » -
Amreli News : અમરેલીના રાજુલામાં સફાઈ કામદારોની હડતાળે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, રસ્તો ચક્કાજામ કર્યો
અમરેલી જિલ્લાના રાજુલામાં નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 7 દિવસથી કાયમી નોકરી સહિતની વિવિધ…
Read More » -
બનાસકાંઠામાં જળબંબાકાર! : આજે શાળા-કોલેજો બંધ, સુઈગામમાં 24 કલાકમાં 16 ઈંચ વરસાદ
Banaskantha Rain: રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પણ સૌથી વધુ બનાસકાંઠા…
Read More » -
Banaskantha : રાજ્યના 222 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 14 ઇંચથી વધુ વરસાદ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવરજવર વરસાદથી લોકો પરેશાન થઈ રહ્યા…
Read More » -
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેધ મહેર; જુઓ ક્યાં કેવો વરસ્યો?
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના 1391 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં…
Read More » -
આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ : જાણો ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો અને મહત્વપૂર્ણ નિયમો
વર્ષ 2025 નું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરની રાત્રે થવાનું છે, જે ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં સ્પષ્ટપણે દેખાશે. આ એક…
Read More » -
Ropeway collapses in Pavagadh : રોપ-વે તૂટતાં 6 લોકોના કરૂણ મોત
મળતી માહિતી મુજબ, આ રોપ-વેનો ઉપયોગ મંદિર અને યજ્ઞશાળા માટે માલસામાન પહોંચાડવા માટે થતો હતો. આજે જ્યારે માલસામાન ઉપર લઈ…
Read More »