ટૉપ ન્યૂઝ
-
Heavy rains : હિમાચલમાં વરસાદનો કહેર: ભૂસ્ખલનથી 5નાં મોત, 793 રસ્તાઓ બંધ
હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદે તબાહી મચાવી છે અને રેડ એલર્ટ વચ્ચે પરિસ્થિતિ ગંભીર બની છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનથી મોટા પાયે નુકસાન થયું છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. શિમલાના જુંગા તહસીલમાં એક…
Read More » -
BJP MLA : ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું; MLA માંડ માંડ બચ્યા, સિક્યોરિટી ગાર્ડ તણાઈ ગયો
ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કપકોટ વિસ્તારમાં આવેલ પૌંસરી ગામમાં વાદળ ફાટ્યાને કારણે ભયાનક તબાહી સર્જાઈ છે. શુક્રવારની (29 ઓગસ્ટ) મોડી રાત્રે…
Read More » -
Kalkaji templeમાં સેવાદારની હત્યા, ચુન્ની-પ્રસાદ ન મળવા પર ભક્તોએ માર માર્યો
દિલ્હીના કાલકાજી મંદિરમાં એક સેવાદારને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના રાત્રે 9 થી 9.30 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય…
Read More » -
Jammu And Kahsmir : ના રિયાસીમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત… રામબનમાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આકાશી આફત વરસતા આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અચાનક આવેલા ભયાનક પૂરને કારણે અનેક મકાનો…
Read More » -
Accident in Kutch : અંજાર-મુન્દ્રા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરના કન્ટેનરની અડફેટે આવતા 3ના મોત
કચ્છ જિલ્લાના અંજાર-મુન્દ્રા હાઈવે પરથી કરુણાંતિક સમાચાર સામે આવ્યા છે. હાઈવે પર દોડતા એક ટ્રેલરમાંથી કન્ટેનર અચાનક છૂટું પડી જતાં…
Read More » -
Uttarakhand Accident: 40 વિદ્યાર્થીઓ ભરેલી સ્કુલ બસ નાળામાં ખાબકી, 12થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ
ઉત્તરાખંડના હલ્દ્વાનીના જયપુર બીસા ગામમાં ગુરુવારે એક ગંભીર બસ અકસ્માત બન્યો હતો. એક ખાનગી શાળાની બસ અચાનક બેકાબૂ બનીને રોડ…
Read More » -
Vaishno Devi yatra : માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં બે બાળકો સહિત યુપીના પાંચ વધુ શ્રદ્ધાળુઓના મોત
વૈષ્ણો દેવી મંદિર જતા માર્ગ પર ભૂસ્ખલનને કારણે મુઝફ્ફરનગરના પાંચ વધુ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આમાં રામપુરી કોલોનીની માતા-પુત્રીની જોડીનો…
Read More » -
Delhi collage : દિલ્હીની 20 કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇમેઇલથી ગભરાટ ફેલાયો
રાજધાની દિલ્હીના ચાણક્યપુરીમાં સ્થિત જીસસ એન્ડ મેરી કોલેજ સહિત લગભગ 20 કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ બધી…
Read More » -
Gujarat Lokrakshak Police: મેરીટ લિસ્ટ જાહેર, દસ્તાવેજ ચકાસણીનો માર્ગ મોકળો
ગુજરાત લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. આજે બુધવાર (27 ઓગસ્ટે) પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકનું…
Read More » -
Virar Building Collapse: કેક કાપ્યાના પાંચ મિનિટમાં જ ઇમારત ધરાશાયી, 15 લોકોના મોત
મહારાષ્ટ્રના વિરારમાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થવાથી થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. આ દુ:ખદ અકસ્માતને 30…
Read More »