ટૉપ ન્યૂઝ
-
Delhi CM : દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને લોક દરબારમાં 35 વર્ષીય વ્યક્તિએ લાફો માર્યો, ભાજપ લાલઘૂમ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બુધવારે (20 ઓગસ્ટ) સવારે પોતાની કેમ્પ ઓફિસમાં લોક દરબાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખસે…
Read More » -
PM Awas Yojna scheme scam: PM આવાસ યોજનામાં 1,08,00,00,000 રૂપિયાનું મોટું કૌભાંડ?
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા પરિવારોને ઘર બનાવવા માટે ત્રણ હપ્તામાં 1.20 લાખ રૂપિયા આપવામાં આવે છે. પરંતુ…
Read More » -
Accident : મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ગંભીર અકસ્માત, હાઇ સ્પીડ SUV ઓટો રિક્ષા અને ટ્રક સાથે અથડાઈ, 5 લોકોના મોત
મહારાષ્ટ્રના રત્નાગિરીમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. એક પુરપાટ ઝડપે આવતી SUV કારે ઓટો રિક્ષા અને ટ્રકને ટક્કર મારી…
Read More » -
Gujarat Rain: સુત્રાપાડામાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
રાજ્યના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ…
Read More » -
Mumbai Heavy Rainfall Alert: મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, ચેતવણી વચ્ચે શાળાઓ અને કોલેજો બંધ
સોમવારે મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા અન્ય જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે…
Read More » -
Independence day: લાલ કિલ્લા પરથી સતત 12મી વખત ભાષણ આપી નરેન્દ્ર મોદીએ ઈન્દિરાનો રેકોર્ડ તોડ્યો
આજે ભારત માટે ગૌરવવંતી ક્ષણ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 12મી વખત પોતાનું ભાષણ આપ્યું છે. 12મી…
Read More » -
Jammu Kashmirના કિસ્તાવડમાં સીઆરપીએફના બે જવાન સહિત 46 લોકોના મોત, અનેક લોકો ગુમ
જમ્મુ કાશ્મીરના કિસ્તાવડમાં વાદળ ફાટવાની ઘટનામાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 46 લોકોના મોત થયા છે.…
Read More » -
Himachal Pradesh Cloudburst: કુલ્લુ અને શિમલામાં આભ ફાટતાં પૂરની સ્થિતિ સર્જાઇ, અનેક પુલ ધોવાયા
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓમાં વધારો છે. બુધવારે સાંજે કુલ્લુમાં બે અલગ-અલગ સ્થળોએ…
Read More » -
Accident: ખાટુ શ્યામથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, પિકઅપ અને ટ્રક અથડાતા 7 બાળકો સહિત 11ના મોત
રાજસ્થાનના દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બાપી નજીક પિકઅપ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 11 લોકોના મોત થયા…
Read More » -
Kashmiri Pandit Sarla Bhat killing case: કાશ્મીરી પંડિત નર્સની 35 વર્ષ જૂના હત્યા કેસના સંદર્ભમાં યાસીન મલિકના ઘરે દરોડા, SIA એ શ્રીનગરમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા
સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસ તે સમયનો છે જ્યારે કાશ્મીરી પંડિતો પર હુમલાની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. લેફ્ટનન્ટ…
Read More »