Life Style
Travel tips : મથુરા ,વૃંદાવનના દર્શન કરવા છે, તો અમદાવાદથી માત્ર 3 કલાકમાં પહોચી જશો આગ્રા
અહીં થોડીવાર રોકાયા બાદ તે આગ્રાથી બપોરે 1.55 કલાકે ઉપડશે અને સાંજે 4 કલાકે અમદાવાદ પહોંચશે. મુંબઈ, નાગપુર, ગોવા, કોલકાતા, ચેન્નાઈ અને બેંગ્લોરની ફ્લાઈટ્સ પણ આ એરલાઈન સાથે જોડવામાં આવશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસપી સિંહ બઘેલે કહ્યું કે આગ્રાને દેશના મોટા અને ઔદ્યોગિક શહેરો સાથે જોડવાના પ્રયાસો ચાલુ છે.
Source link