Life Style

Travel tips :જન્માષ્ટમી પર ગુજરાતમાં આવેલા, કૃષ્ણના આ મંદિર પર ફરવા જવાનો પ્લાન બનાવો

ગુજરાતમાં આવેલા દ્વારકાનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, પવિત્ર ગોમતી તટે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે, દ્વારિકાનું આ મંદિર દુનિયાભરમાં જાણીતું છે. દ્વારિકાનું આ મંદિરભારતમાં હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ યાત્રાધામનો ભાગ છે. તમે રેલવે, ફ્લાઈટ કે પછી બસ દ્વારા દ્વારિકાધીશના દર્શન કરી શકો છો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button