Ahmedabad Vastrapur ; ગાંધીનગરના GAS અધિકારીનો અમદાવાદના વસ્ત્રાપુરમાં આપઘાત

by

Thenewsdk

Updated: 04-09-2025, 06.45 AM

Follow us:

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના અધિકારી મનોજકુમાર પૂજારાએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. તેઓ વસ્ત્રાપુરની સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા, જ્યાંથી તેમનું મૃતદેહ મળી આવ્યું હતું.

પુજારાના ડ્રાઈવર જેમ દરરોજ લેવા આવતા

આ ઘટના બુધવારે સવારે લગભગ 11 વાગ્યે સામે આવી હતી. પુજારાના ડ્રાઈવર જેમ દરરોજ લેવા આવતા હતા તેમ તે દિવસે પણ પહોંચ્યા, પરંતુ ફોન પર સંપર્ક ન થતા સીધા ઘેર ગયા હતા. દરવાજો ખુલ્લો જોઈ અંદર પ્રવેશતા જ અધિકારીને ફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.