HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

થરાદ અને વાવમાં શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તંગી, ખેડૂતો પર અસર

Avatar photo
Updated: 17-11-2025, 02.57 PM

Follow us:

Banaskantha News: થરાદ અને વાવ વિસ્તારના ખેડૂતો યુરિયા ખાતરની ભારે તંગીથી પરેશાન છે. શિયાળુ પાક માટે ખાસ કરીને રાયડો અને ઘઉં જેવા પાકોને પૂરતો ખાતર મળવો જરૂરી છે, પરંતુ હાલના સમયગાળામાં પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી.

જણાવ્યું કે, ખાતર ન મળવાને કારણે ખેડૂતો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર થઇ રહ્યા છે. ખેડૂતોએ નોંધ્યું કે ખેતરો માટે જરૂરી યુરિયા ખાતર મળતું નથી, જેના કારણે પાકના ઉત્પાદન પર નકારાત્મક અસર પડી શકે છે.

ખેડૂતોની માંગ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર યોગ્ય આયોજન સાથે ખાતરની પૂરવઠાની વ્યવસ્થા કરે, જેથી શિયાળુ પાક સમયસર ખાતર મેળવી શકશે અને ખેતી યોગ્ય રીતે ચાલે.

કૃષિ અધિકારીઓનું કહેવું છે કે ખાતરના જથ્થામાં ઘટાડો પેદા થતો હોય છે, પરંતુ વધુ પુરવઠા માટે વિતરણ વ્યવસ્થા માટે પગલાં લેવામાં આવી રહ્યાછે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.