HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

RBIએ 500-1000ની જૂની નોટો માટે આપ્યો છેલ્લો ચાન્સ! આ તારીખ પહેલા ન બદલી તો…

Avatar photo
Updated: 29-10-2025, 05.49 AM

Follow us:

ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2016માં નોટબંધી (Demonetization) બાદ અમાન્ય થયેલી રૂપિયા 500 અને રૂપિયા 1000ની ચલણી નોટોને બદલવા માટે નાગરિકોને એક છેલ્લી તક આપી છે.

  • નોટ બદલવા નવા નિયમ

આ નોટ બદલવાની પ્રક્રિયા ખૂબ જ કડક શરતોને આધીન રહેશે. નોટ બદલવા માંગતા નાગરિકોએ પોતે આ નોટો શા માટે રાખી છે તેનું કાયદેસર અને માન્ય કારણ આરબીઆઈને આપવું પડશે.

  • નોટો બદલવાનો સમયગાળો મર્યાદિત

નોટ બદલવા માટે નાગરિકોએ પોતાના ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે RBIની કચેરીઓનો સંપર્ક કરવો પડશે. આ નોટો બદલવાનો સમયગાળો મર્યાદિત રાખવામાં આવ્યો છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.