કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે,અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે,ઓક્સિજન પાર્ક અને તળાવનું ઉદ્ધાટન કરશે,સવારે 10.30 વાગ્યે મકરબામાં વૃક્ષારોપણ કરશે,પ્રહલાદનગરમાં સ્વિમિંગ પુલ, જીમનું ઉદ્ધાટન કરશે,અમિત શાહ CAA હેઠળ પ્રમાણપત્રો એનાયત કરશે,સાંજે 6 વાગ્યે નારણપુરા મામલતદાર ઓફિસનું ઉદ્ધાટન કરશે,સાંજે બત્રીશી હોલ ખાતે કાર્યકર્તા સંમેલનમાં કરશે સંબોધન.CAA હેઠળ શરણાર્થીઓને અપાશે નાગરિકતા,ગુજરાતમાં 151 શરણાર્થીઓને અપાશે નાગરિકતા.કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત
Source link