Gujarat
-
GUJARAT
17 સપ્ટેમ્બરથી ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ઉપડવાનો સમય આ રહેશે
અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટ 17 સપ્ટેમ્બરથી લોકો માટે શરૂ કરવામાં આવશે. જેમાં શરૂઆતના તબક્કે દર એક કલાકે ટ્રેનનું આયોજન કરવામાં…
Read More » -
GUJARAT
Valsad: ઘરેણાં સાફ કરવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ પોલીસના સકંજામાં
વલસાડ તાલુકાના ડુંગરી અને આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં ગત વર્ષોમાં દિવાળીની સિઝન દરમ્યાન સોના ચાંદીના ઘરેણાં સફાઈ કરવાના બહાને થતી…
Read More » -
GUJARAT
Patan: માંગણી નહીં સ્વીકારાય તો 15 જિલ્લાના ખેડૂતો ગાંધીનગરમાં આંદોલન કરીશું: ખેડૂત
Patan: માંગણી નહીં સ્વીકારાય તો 15 જિલ્લાના ખેડૂતો ગાંધીનગરમાં આંદોલન કરીશું: ખેડૂત | Sandesh Sandesh Source link
Read More » -
GUJARAT
Amreli: રાજૂલામાં ધોધમાર 1 ઈંચ વરસાદ, ખેડૂતોને પાક નુકસાન થવાની ભીતિ
અમરેલીના રાજૂલામાં વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા થોડા દિવસના…
Read More » -
GUJARAT
PSI, લોકરક્ષક ભરતીને લઈ મહત્વના સમાચાર, શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ યોજાશે
રાજ્યમાં PSI, લોકરક્ષક ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ભરતીને લઈને મોટા સમાચાર…
Read More » -
GUJARAT
Surendranagar: સુદામડામાં ખનન માફિયા સોતાજ યાદવના ઘરે 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો ખનનમાફીયા સૌતાજ…
Read More » -
GUJARAT
Panchmahal: હાલોલમાં 6 મહિના પહેલા ખરીદેલા મકાનની દિવાલ ધરાશાયી, એક મહિલા ઈજાગ્રસ્ત
પંચમહાલના હાલોલમાં મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં એક મહિલા કાટમાળ નીચે દબાઈ…
Read More » -
GUJARAT
Palitana: પવિત્ર ગિરિરાજ પર્વતનો હરિયાળો નજારો, શુદ્ધ વાતાવરણનો આનંદ માણે છે લોકો
પવિત્ર તીર્થનગરી પાલીતાણા એટલે કે શેત્રુંજય મહાતીર્થ તો જગવિખ્યાત છે, આ પાલીતાણામાં આવેલા શ્રી શેત્રુંજય ગીરીરાજ વિશાળ પર્વત છે, તેમજ…
Read More » -
GUJARAT
16 સપ્ટેમ્બરથી ભુજથી અમદાવાદની વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર 2024ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધાથી યુક્ત સ્વદેશી તકનીકથી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન,…
Read More » -
GUJARAT
Savarkundla: ગણેશજીને 21 લાખ રૂપિયાની નોટનો શણગાર, આકર્ષણનું કેન્દ્ર બન્યો આ પંડાલ
સમગ્ર ભારતમાં ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગણપતિજીની વિવિધ પ્રકારે આરાધના અને ભક્તિ કરવામાં આવે છે. ગણપતિના પંડાલોમાં…
Read More »