લોડ થઈ રહ્યું છે...
--:--:--

બનાસકાંઠા

Tharad મામલતદાર કચેરીમાં બેદરકારી! ખાલી ઓફિસમાં પંખા ચાલુ, વિજળી બગાડ મુદ્દે કાર્યવાહી માંગ

by

Thenewsdk

Updated: 07-04-2026, 07.30 PM

Follow us:

થરાદ મામલતદાર કચેરીમાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. કચેરીની કેટલીક ઓફિસો ખાલી હોવા છતાં તેમાં પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે,

છતાં કચેરીની કેટલીક ઓફિસોમાં કર્મચારીઓ હાજર ન હોવા છતાં પંખા ચાલુ રાખવામાં આવ્યા હોવાનું નજરે પડ્યું હતું. સ્થળ પર જોવા મળ્યું હતું કે ઓફિસમાં બેઠેલા કેટલાક અધિકારીઓ પંખા ચાલુ મૂકી બહાર નીકળ્યા હતા.

જેના કારણે સરકારી વિજળીનો બિનજરૂરી બગાડ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સરકારની તિજોરીમાંથી જતી વીજળીનો આ રીતે બગાડ કરવો યોગ્ય નથી. ખાલી ઓફિસોમાં પંખા ચાલુ રાખનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

*અહેવાલ… હાર્દિકસિંહ રાજપુત*

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤