લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

શિપમેન્ટમાં વિક્ષેપથી એપ્રિલમાં ચોખાની નિકાસમાં 6 ટકાનો ઘટાડો

by

Thenewsdk

Updated: 19-05-2026, 07.15 AM

Follow us:

શિપમેન્ટમાં વિક્ષેપથી એપ્રિલમાં ચોખાની નિકાસમાં 6 ટકાનો ઘટાડો


content image dc24b957 8192 4185 8cf4 994afd91f913

અમદાવાદ : ભારતની ચોખાની નિકાસ, તેની સૌથી મોટી કૃષિ-ઉત્પાદન શિપમેન્ટ, પશ્ચિમ એશિયા યુદ્ધથી પ્રભાવિત થઈ રહી છે અને એપ્રિલમાં શિપમેન્ટના મૂલ્યમાં ૬% ઘટાડો થયો છે. એપ્રિલ ૨૦૨૬માં, વિશ્વના સૌથી મોટા ચોખા નિકાસકાર ભારતે ૧.૦૧ બિલિયન ડોલર મૂલ્યના ચોખા મોકલ્યા હતા, જે વાર્ષિક ધોરણે ૬% ઘટાડો દર્શાવે છે.

મધ્ય પૂર્વમાં સંઘર્ષે ઈરાન અને સાઉદી અરેબિયા સહિતના ખાડી દેશોમાં સુગંધિત લાંબા અનાજવાળા બાસમતી ચોખાની નિકાસમાં વિક્ષેપ પાડયો હતો.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤