લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

આજથી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ્દ | Bhavnagar Sabarmati Intercity Train Partially Cancelled From Today

by

Thenewsdk

Updated: 16-06-2026, 06.00 AM

Follow us:

આજથી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ્દ | Bhavnagar Sabarmati Intercity Train Partially Cancelled From Today



છ માસ સુધી નિર્માણ કાર્યના કારણે સાબરમતી સ્ટેશન નહીં જાય

ટ્રેનનું સંચાલન ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર વચ્ચે થશે

ભાવનગરભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી છ
માસ સુધી આંશિક રીતે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ ટ્રેન
ગાંધીગ્રામ સ્ટેશન સુધી જ જશે.

સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલ નિર્માણ કાર્ય અને બ્લોક લેવાતા હોવાના કારણે
ભાવનગર-સાબરમતી-ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરવા રેલવે
પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી આવતીકાલ તા.૧૬-૬થી તા.૧૫-૧૨ સુધી ભાવનગર-સાબરમતી
ટ્રેન ગાંધીગ્રામ-સાબરમતી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. આ છ માસ દરમિયાન ટ્રેનનું
સંચાલન ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે જ કરવામાં આવશે તેમ ભાવનગર
રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤