HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

ગુજરાતમાં વિધર્મીએ અપહરણ કરીને સગીરા સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યુ

Avatar photo
Updated: 24-07-2025, 06.00 AM

Follow us:

રાજકોટમાં એક 16 વર્ષની સગીરાનું અપહરણ કરીને એક વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવકે સોશિયલ મીડિયામાં યુવતીનો સંપર્ક કર્યો હતો.

આ પછી તેને પ્રેમજાળમાં ફસાવીને ગોવા ફરવા લઈ ગયો હતો જ્યાં હોટલમાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને લગ્નની લાલચ આપી હતી. આ સમગ્ર મામલે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સગીરા સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય

મળેલી માહિતી મુજબ, આરોપીએ પોતાનો મોબાઈલ વેચી નાખ્યો હતો તેમજ સગીરાને પણ ઘરેથી રુપિયા લઈને પોતાની સાથે ગોવા ફરવા જવાનું કહ્યું હતું. જો કે સગીરા સાથે હોટલમાં મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

આરોપીની માતા સગીરાને ઘરે મુકી જતાં પરિવારજનોને જાણ થઈ હતી. આ પછી દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કર્યો છે.

આરોપીની મેડિકલ તપાસ હાથ ધરી હતી. પોલસી આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.