લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

શહેરમાં ચારેતરફ પાણીનો કકળાટ, નાગરિકોમાં નારાજગી ચરમસીમાએ

by

Thenewsdk

Updated: 08-06-2026, 11.35 PM

Follow us:

શહેરમાં ચારેતરફ પાણીનો કકળાટ, નાગરિકોમાં નારાજગી ચરમસીમાએ


શહેરના અનેક વિસ્તારોમાં લો પ્રેશર અને દૂષિત તથા અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા ગંભીર બનતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પાણીના પ્રશ્ને સ્થાનિક નેતાઓ અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે. પાણીની સમસ્યાનો સમયસર ઉકેલ ન આવતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આજે સવારે શહેરના વોર્ડ નંબર-૧૫ની ઝોનલ સંકલન બેઠક આસિ.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤