લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

મોબાઈલ લઈને પતિ જતો રહ્યો, પ્રેમ સંબંધ પકડાઈ જવાની બીકે પત્નીએ આપઘાત કર્યો | Husband left with mobile phone wife commits suicide fearing to be caught in love affair

by

Thenewsdk

Updated: 30-05-2026, 12.07 PM

Follow us:

મોબાઈલ લઈને પતિ જતો રહ્યો, પ્રેમ સંબંધ પકડાઈ જવાની બીકે પત્નીએ આપઘાત કર્યો | Husband left with mobile phone wife commits suicide fearing to be caught in love affair



Vadodara : પત્નીનો મોબાઇલ પતિ લઈને કંપનીમાં જતો રહ્યા બાદ મારો પ્રેમ સંબંધ પકડાઈ જશે તેવી બીકે પત્નીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં રહેતી 48 વર્ષની પારૂલ અર્જુનસિંહ જાદવે બપોરના સાડા બારથી અઢી વાગ્યા દરમ્યાન પોતાના ઘરમાં મોબાઈલ ફોન ચાર્જીંગમાં મુક્યો હતો અને આ ફોન તેના પતિને જોવા મળતા તે લઇને કંઇ પણ કહ્યા વગર કંપનીમાં જતો રહ્યો હતો.

 દરમિયાન પરિણીતાને તેના પ્રેમ સબંધ બાબતે પતિને ખબર પડી ગયેલ હોવાનું લાગતા અને પતિ તેને ઠપકો આપશે તેવું મનમાં લાગી આવતા અનાજમાં નાખવાની ઝેરી દવા (સેલફોસ) પી લેતા હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં સારવાર દરમ્યાન પરિણીતાનું મોત નિપજ્યું હતું.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤