લોડ થઈ રહ્યું છે...
--:--:--

Gujarat heatwave 2026 : આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં સતત વધારો થવાની શક્યતા

the news dk 4

છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનમાં સ્થિર વધારો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે આગામી અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. ખાસ કરીને બપોરના સમયે તીવ્ર ગરમીને કારણે રસ્તાઓ અને જાહેર જગ્યાઓ પર બહાર રહેવું મુશ્કેલ બની શકે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં ગરમીની અસર વધુ નોંધાઇ શકે છે. … Read more

ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત ; બાઇક અને ટ્રકની અથડામણમાં બે યુવાનોના મોત

the news dk 3

Bhavnagar Somnath Highway accident: ભટ્ટવદર નજીક નેશનલ હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે બીજા યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ દુર્ભાગ્યવશ મોત થયું હતું. આમ, આ કરૂણ અકસ્માતમાં કુલ બે … Read more

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવની અસર હવે ભારતીય નાણાકીય બજારોમાં સ્પષ્ટ દેખાઈ

the news dk 2

શેરબજારમાં ભારે ઝાટકો સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો ઘટાડો BSE Sensex પ્રી-ઓપનિંગ સેશનમાં જ શુક્રવારના 81,287ના ક્લોઝિંગથી તૂટી 78,543 સુધી ખસી ગયો, એટલે કે અંદાજે 2,700 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો. જોકે પ્રારંભિક ગભરાટ બાદ બજારમાં ઝડપી રિકવરી જોવા મળી અને સેન્સેક્સ ફરી 80,400ની આસપાસ પહોંચ્યો. તે છતાં બેંકિંગ, ઓટો અને મેટલ સેક્ટરમાં વેચવાલીનો દબાણ યથાવત્ રહ્યો. નિફ્ટીમાં … Read more

શરદી-ઉધરસ અને ગળાના દુખાવાથી બચવા અપનાવો આ 5 રામબાણ આયુર્વેદિક ઉપાયો

the news dk 1

આયુર્વેદમાં તુલસીને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. બદલાતા હવામાનમાં જો તમને ગળામાં ખરાશ કે શરદી જણાય, તો તુલસીના પાનને પાણીમાં ઉકાળી, તેમાં થોડું આદુ અને કાળા મરી ઉમેરીને ઉકાળો બનાવવો જોઈએ. આ મિશ્રણને ગાળીને પીવાથી ગળાના દુખાવામાં તાત્કાલિક રાહત મળે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તજ અને લીંબુનું પીણું બોડી ડિટોક્સ માટે … Read more

અમરેલીમાં ભયાનક અકસ્માત ; અજાણ્યા ભારે વાહન પાછળ બાઈક ઘૂસી જતા 4 શ્રમિકોના કમકમાટીભર્યા મોત

the news dk

અમરેલીમાં ઢાંગલા ગામની સીમમાં વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના ચાર સભ્યો એક જ મોટરસાઈકલ પર સવાર થઈ રાત્રિના સમયે પસાર થઈ રહ્યા હતા. ગુંદરણ અને ઢાંગલા વચ્ચેના માર્ગ પર અંધકાર અને ઓછી દ્રશ્યતા વચ્ચે આગળ જઈ રહેલા અજાણ્યા ભારે વાહન પાછળ બાઈક જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક સંપૂર્ણપણે … Read more

આંધ્ર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ 18 લોકો મોત, 6 થી વધુ લોકો ઘાયલ

balst.jpg

આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટલપાલેમ ગામમાં શનિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. ગામમાં આવેલા ‘સૂર્યા ફાયરવર્ક્સ’ નામના ફટાકડા બનાવતા એકમમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 18 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના અવાજથી આખું ગામ ધ્રૂજી ઉઠ્યું હતું અને ફટાકડા યુનિટની છત … Read more

શું તમારે ચહેરો કાચ જેવો ચમકાવો છે. જાણો સ્ટેપ બાય સ્ટેપ ઉપાય

facial at home

 દેશી ઘી ત્વચા માટે એક કુદરતી વરદાન છે. આયુર્વેદમાં ઘીને પૌષ્ટિક, તેજસ્વી અને ત્વચાને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરનાર તત્વ તરીકે ગણવામાં આવે છે. તેમાં વિટામિન A, D, E, K તેમજ સ્વસ્થ ફેટી એસિડ્સ અને એન્ટીઑકિસડન્ટ્સ હોય છે, જે ત્વચાને પોષણ આપે છે. દેશી ઘીથી મળશે પાર્લર જેવો ગ્લો! જાણો ઉપયોગની યોગ્ય રીત દેશી ઘી ત્વચા માટેના … Read more

Dwarkadhish Temple Aamalki Ekadashi : ઠાકોરજી સંગાથે પુષ્પ હોળી રમાઈ, હજારો પદયાત્રીઓના આગમનથી ભક્તિમય માહોલ

the news dk 14

આમલકી એકાદશી નિમિત્તે દ્વારકાધીશને શ્વેત મનોહર વાઘા અને દૈવી આભૂષણો ધરાવી અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. વારાદાર પુજારી પરિવાર દ્વારા ઠાકોરજી સમક્ષ વિશેષ પૂજન-અર્ચન કર્યા બાદ પરંપરાગત રીતે હોળી ખેલવામાં આવી હતી. મંદિરમાં ગુલાબની સુગંધિત પાંખુડીઓ અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે ભક્તોએ ઠાકોરજી સાથે રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો. આ દિવ્ય પુષ્પ હોળીના દર્શન કરી હજારો ભાવિકો … Read more

વડાપ્રધાન મોદીએ પત્ર પાઠવી આપી હાર્દિક શુભકામના ; Vijay-Rashmikaના લગ્નની સૌથી મોટી ભેટ!

the news dk 13

લગ્ન સમયે વડાપ્રધાન મોદી ઇઝરાયેલના પ્રવાસે હોવા છતાં, તેમણે વિજય અને રશ્મિકાના પરિવારને પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવી હતી. વિજયે સોશિયલ મીડિયા પર આ પત્ર શેર કરતા જણાવ્યું કે, લગ્ન પહેલા તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને તેમને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન દેશના ઇતિહાસ અને સ્થાપત્ય વિશે પણ ચર્ચાઓ થઈ હતી. વડાપ્રધાને પત્રમાં … Read more

Iranની કન્યા શાળા પરના હુમલામાં 53 માસૂમોનો ભોગ!

the news dk 12

Iranમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક અત્યંત દુઃખદ અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ઈરાનના મીનાબ શહેરમાં આવેલી એક પ્રાથમિક કન્યા શાળા પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 53 લોકોના મોત નિપજ્યા છે. આ હુમલાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે અને નિર્દોષ બાળકીઓના મોતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે આક્રોશ જોવા મળી … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.