Ayodhya Ram Mandir Donation Controversy : રામ મંદિર ટ્રસ્ટ માટે નવી મુશ્કેલી, દાનની ગણતરી સાથે જોડાયેલા 23 કર્મચારીઓએ આપ્યા રાજીનામા, શું છે કારણ
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ વચ્ચે હવે એક નવું સંકટ સામે આવ્યું છે. મંદિરમાં આવતી દાન રકમની ગણતરીનું કામ કરતા 23 કર્મચારીઓએ એકસાથે સામૂહિક રાજીનામા આપી દીધા છે. આ અચાનક લેવાયેલા નિર્ણયથી દાન ગણતરીની કામગીરી પર સીધી અસર પડી છે. ગુરુવારે માત્ર 13 કર્મચારીઓ જ કામ પર હાજર રહ્યા હતા, જેના કારણે રામ … Read more