લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

સંખેડા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રજનીકાંત બારીયાની નિમણૂંક

by

Thenewsdk

Updated: 29-06-2026, 11.13 AM

Follow us:

સંખેડા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રજનીકાંત બારીયાની નિમણૂંક


ભારતીય જનતા પાર્ટી દ્વારા સંખેડા તાલુકાના બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે રજનીકાંત જયંતીભાઈ બારીયાની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

રજનીકાંત બારીયાએ તેમની નિમણૂક બદલ પક્ષના જીલ્લા, તાલુકા અને મંડળના વરિષ્ઠ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીને તેઓ સંપૂર્ણ નિષ્ઠા, સમર્પણ અને પ્રામાણિકતા સાથે નિભાવશે. બારીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરશે. આ પ્રસંગે અનેક કાર્યકરો અને શુભેચ્છકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી અને તેમના કાર્યકાળ માટે સફળતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤