Jafrabad stormy Sea: અમરેલી દરિયાકાંઠે તોફાન: 11 માછીમારો લાપતા, 3ના મૃતદેહ મળ્યા
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી દરિયો ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાથી માછીમારો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. તોફાની દરિયામાં જાફરાબાદ નજીક ત્રણ ફિશિંગ બોટ ડૂબી જતાં 11 માછીમારો લાપતા થયા હતા. શોધખોળ દરમિયાન કોસ્ટગાર્ડને 33 નોટિકલ માઈલ દૂર ત્રણ મૃતદેહો મળી આવ્યા છે, જેને દરિયાકિનારે લાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના કેવી રીતે … Read more