લોડ થઈ રહ્યું છે...
--:--:--

Jafrabad stormy Sea: અમરેલી દરિયાકાંઠે તોફાન: 11 માછીમારો લાપતા, 3ના મૃતદેહ મળ્યા

the news dk 3 1

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી દરિયો ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાથી માછીમારો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. તોફાની દરિયામાં જાફરાબાદ નજીક ત્રણ ફિશિંગ બોટ ડૂબી જતાં 11 માછીમારો લાપતા થયા હતા. શોધખોળ દરમિયાન કોસ્ટગાર્ડને 33 નોટિકલ માઈલ દૂર ત્રણ મૃતદેહો મળી આવ્યા છે, જેને દરિયાકિનારે લાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના કેવી રીતે … Read more

Traffic Police Recruitment: ગુજરાતમાં 1300થી વધુ ટ્રાફિક પોલીસની સીધી ભરતી કરાશે, અમદાવાદને 200 ટ્રાફિક કોન્સ્ટેબલ મળશે

the news dk

ગુજરાતમાં ટ્રાફિક-પોલીસની સીધી ભરતીને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જજની બેંચ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી, જેની પર આજે સુનાવણી યોજાઇ હતી. એમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીની જરૂર હોવાનું … Read more

West Bengal Crime News: પહેલા પત્નીના શરીરના ટુકડા કર્યા, પછી બેગમાં દિલ લઈ ફરતો રહ્યો પતિ, જલપાઈગુડીમાં હૃદયદ્રાવક ઘટના

the news dk 1 2

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના માયનાગુડી વિસ્તારમાં એક ભયાનક ઘટના બની છે, જેણે આખા જિલ્લાને હચમચાવી નાખ્યો છે. આ વિસ્તારના રહેવાસી રમેશ રાય નામના વ્યક્તિએ માત્ર તેની પત્ની દીપાલી રાયની હત્યા જ નહીં કરી, પરંતુ તેના શરીરના ટુકડા પણ કરી દીધા અને હૃદય સહિત અનેક અંગોને બેગમાં ભરીને ગામમાં ફરતો રહ્યો. પોલીસે શરીરના બાકીના ભાગો કબજે કર્યા … Read more

સરકાર VI કંપનીના AGR બાકી લેણાંમાં મોટો ઘટાડો કરી શકે છે, આ અહેવાલ બાદ શેરમાં શાનદાર તેજી

the news dk 13

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર વીઆઈ કંપનીના AGR બાકી લેણાં લગભગ ₹83,400 કરોડથી ઘટીને માત્ર ₹28,000 કરોડ કરી શકે છે તેમ એક રિપોર્ટના અહેવાલમાં જાણવા મળ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વોડાફોન આઈડિયાના શેરમાં શુક્રવારે શાનદાર તેજી જોવા મળી છે. PMOએ આ અંગે ટેલિકોમ્યુનિકેશન વિભાગના નવીનતમ … Read more

SC verdict stray dogs: ‘આશ્રય ગૃહ નહીં, નસબંધી એ યોગ્ય ઉકેલ છે…’, રખડતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

the news dk 11

સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં 11 ઓગસ્ટના આદેશમાં સુધારો કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા જોઈએ. કોર્ટે આજે પોતાના નિર્ણયમાં કહ્યું કે શેલ્ટર હોમમાં ફક્ત બીમાર અને આક્રમક કૂતરાઓને જ રાખવામાં આવશે. કોર્ટે કહ્યું છે કે રખડતા કૂતરાઓને આશ્રય ગૃહોમાં રાખવામાં … Read more

Bhavnagar-Dholera Rail : ભાવનગર-ધોલેરા વચ્ચે 65 કિલોમીટર લાંબી નવી રેલ્વે લાઈન બનશે, રેલ્વે મંત્રાલયનો મોટો નિર્ણય

the news dk 10

ભાવનગર-ધોલેરા વચ્ચે 65 કિલોમીટર લાંબી રેલ્વે લાઈનને મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણયથી સરકારના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાં ઝડપ આવશે. ભાવનગર-ધોલેરા રેલ્વે લાઈન સારી કનેક્ટિવિટી, લોજીસ્ટિક ક્ષમતા, આર્થિક વિકાસ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે. ભાવનગરમાં મોટુ પોર્ટ આકાર લેવાનું છે. ધોલેરામાં ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ બની રહ્યું છે અને ધોલેરામાં નવા ઉદ્યોગો આવવાના છે, તેથી ઉદ્યોગોના માલ આયાત-નિકાસ … Read more

Gujarat weather : ગુજરાત પર એક્ટિવ થઈ વરસાદી સિસ્ટમ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

the news dk 9

ગુજરાતમાં ઓગસ્ટના અંતિમ સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે 22થી 29 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાકમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે જણાવ્યું કે ગુજરાત રિજન અને સૌરાષ્ટ્ર-કચ્છ બંનેમાં … Read more

Ranji trophy 2025-26: અજિંક્ય રહાણેએ મુંબઈ ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું

the news dk 7

ભારતના અનુભવી ક્રિકેટર અજિંક્ય રહાણેએ 2025-26 ડોમેસ્ટિક સીઝન પહેલા મુંબઈ ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. તેણે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)ને જાણ કરી છે. જોકે, તેણે બેટર તરીકે રમવાનું ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે. નવા લીડરને તૈયાર કરવાનો આ યોગ્ય સમય છે: રહાણે અજિંક્ય રહાણેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘મુંબઈ ટીમનું નેતૃત્વ … Read more

Online Gaming Bill 2025: ડ્રીમ11, પોકરબાઝી, ઝુપી અને MPL પર તાળું, યુઝર્સના પૈસા કોણ પરત કરશે?

the news dk 12

રિયલ મની ગેમિંગ એટલે કે આરએમજી ડ્રગ્સ કરતાં વધુ ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આના કારણે દેશમાં આપઘાત વધી રહ્યા છે અને નીચલા મધ્યમ વર્ગને તેનાથી સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન અને નિયમન બિલ, 2025 પસાર થઈ ગયું છે. આ પછી, ભારતના વાસ્તવિક … Read more

Kokilaben Ambani Hospitalized: અંબાણી પરિવારની મુશ્કેલી વધી, કોકિલાબેન અંબાણીની તબિયત લથડી

the news dk 6 1

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીને અચાનક સ્વાસ્થ્ય સમસ્યાને કારણે તાત્કાલિક સારવાર માટે HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડ્યા બાદ, પરિવારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેના કારણે અંબાણી પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. તબીબી નિષ્ણાંતોએ શું કહ્યું? હોસ્પિટલ પહોંચ્યા પછી, તબીબી ટીમે તાત્કાલિક કોકિલાબેન અંબાણીની … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.