લોડ થઈ રહ્યું છે...
--:--:--

VIROSH: તેલુગુ અને કોડાવ રિવાજોથી લીધા સાત ફેરા ; ઉદયપુરમાં વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના શાહી લગ્ન

the news dk 2

વિજય અને રશ્મિકાના લગ્નમાં દક્ષિણ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. સવારના સમયે વિજય દેવરકોંડાની પરંપરા મુજબ તેલુગુ રિવાજો અનુસાર લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જ્યારે સાંજના સમયે રશ્મિકાના વતન કુર્ગના પ્રખ્યાત ‘કોડાવ’ રિવાજો અનુસાર લગ્નની બાકીની વિધિઓ અને પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. લગ્નના પોશાકમાં આ કપલ કોઈ શાહી જોડી જેવું ભવ્ય લાગતું … Read more

ક્યારે રિલીઝ થશે જાહ્નવી કપૂર અને રામ ચરણની ફિલ્મ? ફરી એકવાર પોસ્ટપોન થઈ પેન ઈન્ડિયા ફિલ્મ ‘પેડ્ડી’!

the news dk 1

આ દરમિયાન, કેટલીક આગામી ફિલ્મો ચર્ચામાં છે, પરંતુ તેમની રિલીઝ ડેટ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. આ ફિલ્મોમાંથી એક થલાપતિ વિજયની ‘જન નાયગન’ છે, જ્યારે બીજી રામ ચરણની ‘પેડ્ડી’ છે. રામ ચરણ અને જાહ્નવી કપૂરની પેન ઈન્ડિયા ફિલ્મ ‘પેડ્ડી’ ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મનું બીજું ગીત રિલીઝ કરવાની યોજના ફિલ્મની રિલીઝ ડેટ … Read more

કેરળ હાઇકોર્ટે સેન્સર બોર્ડને ફટકાર લગાવી ; ‘ધ કેરળ સ્ટોરી 2’ની રિલીઝ પર રોક

the news dk

કેરળ હાઇકોર્ટે ગુરુવાર, 26 ફેબ્રુઆરીએ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2’ ની રિલીઝ પર રોક લગાવી દીધી. આ નિર્ણય આ અઠવાડિયાની શરૂઆતમાં દાખલ થયેલી એક અરજી પછી આવ્યો છે. અરજીમાં ફિલ્મને મળેલા સેન્સર સર્ટિફિકેટને પડકારવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ બેચુ કુરિયન થોમસે નિર્દેશ આપ્યો કે, ફિલ્મ તેની મૂળ નિર્ધારિત રિલીઝ તારીખ 27 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ … Read more

New Rules 1 April 2026 : જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર, 1 એપ્રિલથી બદલાશે આ મોટા નિયમો

IMG 20260226 153222

કેન્દ્ર સરકાર અને વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ, PAN કાર્ડના ઉપયોગની મર્યાદાથી લઈને ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ સુધીના નિયમોમાં મોટું પરિવર્તન જોવા મળશે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે રાહતના સમાચાર છે કે બાળકોના શિક્ષણ ભથ્થા (Education Allowance) માં વર્ષો પછી મોટો વધારો કરવામાં આવ્યો છે. બીજી … Read more

સુરતના હજીરામાં હડતાળનો હંગામો! : પાણીપતની ઘટનાના આક્રોશે AM/NS પ્લાન્ટમાં કામ બંધ

1772098628648

સુરતના હજીરા વિસ્તારમાં આવેલા આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS)ના નિર્માણાધીન પ્લાન્ટમાં ગુસ્સે ભરાયેલા કોન્ટ્રાક્ટ શ્રમિકોએ ઉગ્ર આંદોલન કરતાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ હતી. અંદાજે 5000 જેટલા લાર્સન & ટુબ્રો (L&T) સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારા અને કામના કલાકોને લઈને વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતા પોલીસે લાઠીચાર્જ કરી 40થી વધુ ટીયરગેસના શેલ છોડ્યા … Read more

સુરતમાં ગૌહત્યા રોકવા ગયેલી પોલીસ અને ગૌરક્ષકો પર તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો

1772097802079 wbh3a3uujeb

મળતી માહિતી મુજબ, બુધવારે મોડી રાત્રે કોસંબા પોલીસ સ્ટેશનને ગામ વિસ્તારમાં ગૌહત્યા થતી હોવાની માહિતી મળી હતી. આ સૂચનાના આધારે પોલીસ સ્ટાફ સાથે ગૌરક્ષકોની ટીમ તપાસ માટે સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન સ્થિતિ સામાન્ય જણાતી હતી, પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ અચાનક બગડી ગઈ હતી. જણાવવામાં આવે છે કે, 6 જેટલા યુવાનો બાઈક … Read more

ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલની ટિકિટ ગુમાવી તો બરબાદ થઈ જશે આ 4 ખેલાડીઓના કરિયર

1772087670566 w9scdzwov4

સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યા પછી ભારત અને ઝિમ્બાબ્વે બંને માટે 26 ફેબ્રુઆરીની ગ્રુપ 1ની સુપર 8 મેચ ખૂબ જ મહત્વની બની ગઈ છે. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે આ મેચ જીતવા માગશે. ભારત પર તો આ મુકાબલાને લઈને અલગ જ પ્રકારનું દબાણ છે. ભારતીય ટીમને તે … Read more

સોશિયલ મીડિયા પર ચર્ચા, 22 મિલિયન ફોલોઅર્સ પણ પત્નીને ફોલો નથી કરતો વિજય!

1772098071601

સાઉથ અને બોલીવુડમાં પોતાની છાપ છોડી ચૂકેલા રશ્મિકા મંદાન્ના અને વિજય દેવરકોંડા આજે પતિ-પત્ની બન્યા. આ બંને સ્ટાર્સે 26 ફેબ્રુઆરીની સવારે રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા. આ સમારોહમાં બંનેના પરિવાર, સંબંધીઓ અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. આ દંપતીએ થોડા દિવસ પહેલા સુધી તેમના લગ્નના સમાચાર ગુપ્ત રાખ્યા હતા, ધાર્મિક વિધિઓ કે તેમના દેખાવની કોઈ વિગતો … Read more

સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો ; ચાંદીમાં એકસાથે ₹5,800નું ગાબડું

1772085942110 3ps2thbb26w

ગુરુવારે સવારથી જ રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સતત તેજી પછી કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ભારે ગાબડું પડતા બજારમાં ચર્ચાનો માહોલ છે. બીજી તરફ શેરબજારમાં પણ દિવસની શરૂઆતથી જ ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ચાંદીના ભાવમાં એકઝટકે 5,804નો ઘટાડો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (MCX) પર ચાંદી … Read more

અપનાવો આ 5 અસરકારક આયુર્વેદિક રીત, કુદરતી રીતે બનશે સુડોળ શરીર ; મોંઘા ડાયટ અને પ્રોટીન પાઉડર છતાં વજન નથી વધતું?

1771955931283

આયુર્વેદમાં વજન વધારવું એટલે માત્ર શરીરમાં ચરબીના થર જમા કરવા એવું નથી, પરંતુ શરીરની ‘સપ્ત ધાતુઓ’ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર) ને મજબૂત બનાવવી તે છે. જો તમે પણ કુદરતી અને સુરક્ષિત રીતે વજન વધારવા માંગતા હોવ, તો આ આયુર્વેદિક પદ્ધતિઓ રામબાણ સાબિત થઈ શકે છે. અશ્વગંધા અને દૂધ આયુર્વેદમાં અશ્વગંધાને અત્યંત … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.