ઠાકોર-રબારી બાદ હવે બ્રહ્મસમાજ ‘સામાજિક બંધારણ’ બનાવશે, લગ્નમાં આંધળા ખર્ચ અને દેખાદેખી પર લાગશે બ્રેક
ગાંધીનગર ખાતે યોજાયેલી બ્રહ્મસમાજની મહત્વપૂર્ણ બેઠકમાં સામાજિક કુરીવાજો અને ખર્ચાળ પરંપરાઓ સામે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. સમાજ હવે પોતાનું ‘સામાજિક બંધારણ’ તૈયાર કરીને મધ્યમવર્ગીય પરિવારોને રિવાજોના નામે થતી આર્થિક પાયમાલીમાંથી બચાવવાનો પ્રયત્ન કરશે. દેખાદેખી છોડીને બચત અને વ્યવહારુ દિશામાં આગળ વધવાની સ્પષ્ટ ઘોષણા કરવામાં આવી છે. સમાજ અગ્રણી યજ્ઞેશ દવેએ લગ્ન પ્રસંગોમાં થતા આંધળા ખર્ચ … Read more