લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Instagram Reel માટે કર્યો ખતરનાક સ્ટંટ! કીમ ઓવરબ્રિજ પરથી યુવક નીચે પટકાયો, રિક્ષા બની સહારો..

by

Thenewsdk

Updated: 08-09-2026, 03.59 PM

Follow us:

સુરત જિલ્લાના કીમ રેલવે ઓવરબ્રિજ પર સોમવારે આવો જ એક હૃદયધડક કિસ્સો સામે આવ્યો છે. અહીં સોશિયલ મીડિયા માટે રીલ બનાવી રહેલો એક યુવક ઓવરબ્રિજના પિલર પરથી સંતુલન ગુમાવતા આશરે 40 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. જોકે, નીચે પાર્ક કરેલી ઓટોરિક્ષા પર પડવાને કારણે યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે રિક્ષાને ભારે નુકસાન થયું હતું.

સ્ટંટ કરવા બંને મિત્રો ઓવરબ્રિજના પિલર પર ચડી ગયા
મળેલી વિગતો અનુસાર, મૂળ બિહારનો વતની અને હાલ સુરત નજીક કોસંબા ખાતે ખાનગી નોકરી કરતો 21 વર્ષીય મોનુ નામનો યુવક પોતાના મિત્ર સાથે કીમ રેલવે ઓવરબ્રિજ પર ફરવા ગયો હતો. સોશિયલ મીડિયા પર અલગ પ્રકારનો સ્ટંટ વીડિયો શૂટ કરવાના ઈરાદાથી બંને મિત્રો ઓવરબ્રિજના ઊંચા પિલર પર ચડી ગયા હતા. અહીં મોનુએ એક પિલર પરથી સામેના પિલર પર ફિલ્મી સ્ટાઈલમાં લાંબો કૂદકો મારવાનો ખતરનાક પ્રયાસ કર્યો હતો.

બેલેન્સ બગડતાં 40 ફૂટ નીચે રિક્ષાઓ પર ધડાકાભેર પડ્યો
બંને પિલર વચ્ચેનું અંતર વધારે હોવાને કારણે કૂદકો મારતી વખતે મોનુનું શારીરિક બેલેન્સ બગડ્યું હતું. પરિણામે તે સીધો પિલર વચ્ચેની જગ્યામાંથી 40 ફૂટ નીચે પટકાયો હતો. બ્રિજ નીચે સ્ટેન્ડ પર પાર્ક કરેલી બે ઓટોરિક્ષા પર તે ધડાકાભેર પડ્યો હતો.

યુવકના વજન અને ઊંચાઈથી પડવાના વેગને કારણે બંને રિક્ષાની છત અને બોડી તૂટી ગઈ હતી. આ સમગ્ર ભયાનક ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Also Read
વાયરલ વીડિયોમાં રાખીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘હિન્દુ ધર્મમાં એવી શું ખામી હતી કે તમે ધર્મ બદલી નાખ્યો?’ તેના જવાબમાં રાખીએ કહ્યું કે હિન્દુ ધર્મમાં ક્યારેય કોઈ ખામી નહોતી અને હોઈ પણ ન શકે. તેણે જણાવ્યું કે તેણે મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને નિકાહની પ્રક્રિયા દરમિયાન તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. રાખીએ વધુમાં કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે તેને મક્કા-મદીનાનો બુલાવો આવ્યો.  તલાક બાદ પણ ઈસ્લામમાં વિશ્વાસ હોવાનો દાવો આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન તૂટ્યા બાદ પણ રાખી પોતાને ઈસ્લામ સાથે જોડાયેલી માને છે. તે અલ્લાહમાં વિશ્વાસ રાખતી હોવાનું કહે છે અને અગાઉ મક્કા-મદીના ઉમરાહ માટે પણ જઈ ચૂકી છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા.  આદિલ ખાન સાથેનું લગ્નજીવન રહ્યું વિવાદોમાં રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીનું અલગ થવું પણ ભારે વિવાદોમાં રહ્યું હતું. બંનેએ મીડિયા અને સોશિયલ મીડિયા પર એકબીજા સામે અનેક આક્ષેપો કર્યા હતા. રાખીએ આદિલ પર મારપીટ, છેતરપિંડી અને પૈસાની હેરાફેરી સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા. આદિલે આ આરોપોને નકારી કાઢ્યા હતા; બંને વચ્ચેના વિવાદને લઈને કાયદાકીય કાર્યવાહી પણ થઈ હતી.  બે લગ્ન બાદ હવે સિંગલ છે રાખી રાખી સાવંતની લવ લાઇફ હંમેશાં ચર્ચામાં રહી છે. રિતેશ બાદ આદિલ ખાન દુર્રાની સાથેનો સંબંધ પણ તૂટ્યો અને હવે તે સિંગલ છે. જો, કે પોતાના બેબાક નિવેદનો અને અનોખા અંદાજને કારણે રાખી સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.વાયરલ વીડિયોમાં રાખીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘હિન્દુ ધર્મમાં એવી શું ખામી હતી કે તમે ધર્મ બદલી નાખ્યો?’ તેના જવાબમાં રાખીએ કહ્યું કે હિન્દુ ધર્મમાં ક્યારેય કોઈ ખામી નહોતી અને હોઈ પણ ન શકે. તેણે જણાવ્યું કે તેણે મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને નિકાહની પ્રક્રિયા દરમિયાન તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. રાખીએ વધુમાં કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે તેને મક્કા-મદીનાનો બુલાવો આવ્યો. તલાક બાદ પણ ઈસ્લામમાં વિશ્વાસ હોવાનો દાવો આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન તૂટ્યા બાદ પણ રાખી પોતાને ઈસ્લામ સાથે જોડાયેલી માને છે. તે અલ્લાહમાં વિશ્વાસ રાખતી હોવાનું કહે છે અને અગાઉ મક્કા-મદીના ઉમરાહ માટે પણ જઈ ચૂકી છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. આદિલ ખાન સાથેનું લગ્નજીવન રહ્યું વિવાદોમાં રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીનું અલગ થવું પણ ભારે વિવાદોમાં રહ્યું હતું. બંનેએ મીડિયા અને સોશિયલ મીડિયા પર એકબીજા સામે અનેક આક્ષેપો કર્યા હતા. રાખીએ આદિલ પર મારપીટ, છેતરપિંડી અને પૈસાની હેરાફેરી સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા. આદિલે આ આરોપોને નકારી કાઢ્યા હતા; બંને વચ્ચેના વિવાદને લઈને કાયદાકીય કાર્યવાહી પણ થઈ હતી. બે લગ્ન બાદ હવે સિંગલ છે રાખી રાખી સાવંતની લવ લાઇફ હંમેશાં ચર્ચામાં રહી છે. રિતેશ બાદ આદિલ ખાન દુર્રાની સાથેનો સંબંધ પણ તૂટ્યો અને હવે તે સિંગલ છે. જો, કે પોતાના બેબાક નિવેદનો અને અનોખા અંદાજને કારણે રાખી સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

સદનસીબે ચમત્કારિક બચાવ
ધડાકો થતાં જ આસપાસના રિક્ષાચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મોટો જમાવડો થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કીમ પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. યુવકને પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,

જ્યાં ડૉક્ટરોએ તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જણાવાયું હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પોલીસે યુવકને પોલીસ સ્ટેશને લાવી આવી ખતરનાક હરકતો ન કરવાની કડક સૂચના અને ચેતવણી આપીને જવા દીધો હતો.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

વાયરલ વીડિયોમાં રાખીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘હિન્દુ ધર્મમાં એવી શું ખામી હતી કે તમે ધર્મ બદલી નાખ્યો?’ તેના જવાબમાં રાખીએ કહ્યું કે હિન્દુ ધર્મમાં ક્યારેય કોઈ ખામી નહોતી અને હોઈ પણ ન શકે. તેણે જણાવ્યું કે તેણે મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને નિકાહની પ્રક્રિયા દરમિયાન તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. રાખીએ વધુમાં કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે તેને મક્કા-મદીનાનો બુલાવો આવ્યો. તલાક બાદ પણ ઈસ્લામમાં વિશ્વાસ હોવાનો દાવો આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન તૂટ્યા બાદ પણ રાખી પોતાને ઈસ્લામ સાથે જોડાયેલી માને છે. તે અલ્લાહમાં વિશ્વાસ રાખતી હોવાનું કહે છે અને અગાઉ મક્કા-મદીના ઉમરાહ માટે પણ જઈ ચૂકી છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. આદિલ ખાન સાથેનું લગ્નજીવન રહ્યું વિવાદોમાં રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીનું અલગ થવું પણ ભારે વિવાદોમાં રહ્યું હતું. બંનેએ મીડિયા અને સોશિયલ મીડિયા પર એકબીજા સામે અનેક આક્ષેપો કર્યા હતા. રાખીએ આદિલ પર મારપીટ, છેતરપિંડી અને પૈસાની હેરાફેરી સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા. આદિલે આ આરોપોને નકારી કાઢ્યા હતા; બંને વચ્ચેના વિવાદને લઈને કાયદાકીય કાર્યવાહી પણ થઈ હતી. બે લગ્ન બાદ હવે સિંગલ છે રાખી રાખી સાવંતની લવ લાઇફ હંમેશાં ચર્ચામાં રહી છે. રિતેશ બાદ આદિલ ખાન દુર્રાની સાથેનો સંબંધ પણ તૂટ્યો અને હવે તે સિંગલ છે. જો, કે પોતાના બેબાક નિવેદનો અને અનોખા અંદાજને કારણે રાખી સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Created with ❤