PM Awas Yojna scheme scam: PM આવાસ યોજનામાં 1,08,00,00,000 રૂપિયાનું મોટું કૌભાંડ?
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા પરિવારોને ઘર બનાવવા માટે ત્રણ હપ્તામાં 1.20 લાખ રૂપિયા આપવામાં આવે છે. પરંતુ પ્રથમ હપ્તો આપ્યા પછી, એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે વિવિધ ગામોમાં રહેતા 9,000 થી વધુ લોકો પહેલાથી જ ઘર બનાવી ચૂક્યા છે. આમાંથી કેટલાક ઘરો બે માળના છે. આ … Read more