લોડ થઈ રહ્યું છે...
--:--:--

Asia Cup 2025 : કુલદીપ-વરુણ એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે ઘાતક કોમ્બિનેશન બનશે, જાણો કારણ

Asia Cup 2025

તાજેતરમાં પૂર્ણ થયેલા ઈંગ્લેન્ડ પ્રવાસમાં કુલદીપ યાદવને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું ન હતું. આવી સ્થિતિમાં, કુલદીપ યાદવને આશા હશે કે તેમને એશિયા કપ 2025 માટે ટીમમાં સામેલ કરવામાં આવશે. 30 વર્ષીય કુલદીપ યાદવ છેલ્લે 2024ના T20 વર્લ્ડ કપ દરમિયાન T20 ફોર્મેટમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં તેણે 5 મેચમાં 10 વિકેટ લીધી હતી. તે … Read more

Accident News : આણંદ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા 2 લોકોના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Accident News

આણંદ-પેટલાદ હાઇવે પર રામોદડી ઓવરબ્રિજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાસદથી તારાપુર તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી ગઈ હતી. આ accident  એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોમાંથી બેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, … Read more

TN govt : કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણે PM આવાસ યોજનાના અમલીકરણમાં વિલંબ બદલ તામિલનાડુ સરકારની ટીકા કરી

TN govt

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે તમિલનાડુ સરકાર પર કેન્દ્ર તરફથી 608 કરોડ રૂપિયા મળ્યા છતાં, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ લોકોને 5 લાખથી વધુ ઘરો ન આપવા બદલ પ્રહારો કર્યા. ગરીબ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે એમ કહીને મંત્રી ચૌહાણે આરોપ લગાવ્યો કે તમિલનાડુ રાજ્ય સરકારે લોકોને 2 લાખ 15 હજાર … Read more

Accident : મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ગંભીર અકસ્માત, હાઇ સ્પીડ SUV ઓટો રિક્ષા અને ટ્રક સાથે અથડાઈ, 5 લોકોના મોત

Accident

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. એક પુરપાટ ઝડપે આવતી SUV કારે ઓટો રિક્ષા અને ટ્રકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. રત્નાગિરિ પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત કરાડ-ચિપલુણ રોડ પર પિંપરી ખુર્દ ગામમાં થયો હતો. ઘટના સ્થળ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી માત્ર 300 કિલોમીટર દૂર છે. કેવી રીતે થયો … Read more

Gujarat Rain: સુત્રાપાડામાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

Gujarat Rain

રાજ્યના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સૂત્રાપાડામાં 9 ઇંચ વરસાદ પડ્યો ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના … Read more

શાહરૂખ ખાનનું OTT પર ડેબ્યુ કન્ફર્મ, દીકરા આર્યનની આ વેબ સીરિઝમાં કેમિયો કરશે

shah rukh khan cameo confirm

તાજેતરમાં, શાહરૂખ ખાને પુષ્ટિ આપી છે કે તે ટૂંક સમયમાં એક સિરીઝમાં જોવા મળશે. અભિનેતાએ તેના X હેન્ડલ પર “આસ્ક મી એનિથિંગ” સેશન કર્યું હતું. એક ફેન્સે તેને પૂછ્યું, ‘સર, હું તમને કિંગ તરીકે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, પણ તે પહેલાં શું હું આર્યનની સીરિઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ તમારો કેમિયો જોઈ … Read more

GST નોંધણી માત્ર 3 દિવસમાં, હવે રિફંડમાં કોઈ વિલંબ નહીં… ઓટોમેટિક સિસ્ટમ લાગુ થશે!

GST Registration: 15 ઓગસ્ટ, 2025 ના રોજ સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST માં મહત્વપૂર્ણ સુધારાઓનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં માળખાકીય સુધારા કર દર ઘટાડવા અને GST ને સરળ બનાવવા સહિત ત્રણ સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે દિવાળી પર અમે GST માં મોટો ફેરફાર લાવી રહ્યા છીએ, જેનાથી કરમાં ઘટાડો થશે. … Read more

Airtel Mobile Network Down: એરટેલની કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ! 3500થી વધુ ફરિયાદ નોંધાઈ

Airtel Mobile Network Down

દેશભરમાં એરટેલની મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ છેલ્લા કેટલાક કલાકથી ઠપ થઈ છે. આ સેવાઓ બંધ થતા યુઝર્સ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એરટેલે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે, આ સમસ્યાને ઝડપથી ઉકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અનેક ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે, … Read more

Gujarat Weather : છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો

Gujarat Weather 1

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 24 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સોમવારે (18 ઓગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં … Read more

Banaskantha : શ્રાવણમાં જ કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી 18 કિલોના ચાંદીનો થાળ ચોર ઉપાડી ગયા

Banaskantha

બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં સુપ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી ગઈકાલે મોડી રાત્રે ચોરો 18 કિલો વજનના ચાંદીના થાળની ચોરી કરી ઉપાડી ગયા છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ચાંદીનો થાળ આજથી 15 દિવસ પહેલાં એક ભક્ત દ્વારા ગુપ્ત દાન તરીકે અર્પણ કરાયો હતો. ચોરી બાદ મંદિર ભક્તો માટે બંધ કરાયું કોટેશ્વર મહાદેવ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.