લોડ થઈ રહ્યું છે...
--:--:--

શમાની ખ્વાહીશ ‘ગજવા-એ-હિંદ’, 10000 લોકોને ‘જેહાદ’ ના જાળમાં ફસાવી રહી હતી

YcWFaEztIoWPZI8SJDQmiVhsiCVWdVDU2RmzFb8u

ગુજરાત ATSએ આતંકી સંગઠન અલ કાયદાના ઑનલાઈન મૉડ્યુલનો પર્દાફાશ કરીને ઝારખંડની શમા પરવીન અંસારીની બેંગલુરુથી ધરપકડ કરી છે. એ યુવતી પર ‘ગઝવા-એ-હિન્દ’નો ઇરાદો રાખવાનો અને લગભગ 10,000 યુઝર્સમાં જિહાદી વિચારધારાનું ઝેર ફેલાવવાનો આરોપ છે. ATSએ શમાને લશ્કરી ઉશ્કેરણી, ધાર્મિક ઉન્માદ અને નફરત પેદા કરવા બદલ ગંભીર રીતે નિશાન બનાવી છે. તે AQIS (અલ કાયદા ઇન્ડિયન … Read more

પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, વીડિયો વાઈરલ થતા 10 લોકોની અટકાયત

houTCOvwDFLEDaLXgTa4kLq70OSNMeeO9AL3RFwo

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામમાં પ્રેમસંબંધ મામલે બે યુવકોને ઝાડ સાથે બાંધીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. શહેરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ વીડિયોમાં દેખાતા કુલ 10 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરેથી ભાગીને મહેમદાવાદ ખાતે મજૂરી કરવા … Read more

શું ‘સૈયારા’ દરમિયાન દર્શકોનું રડવું અને બેહોશ થવું એ ફિલ્મના માર્કેટિંગનો ભાગ છે?

cT2yMjUCKSzDKAqHk0Wv45t5gItbAu4vMgbue1Sz

ઘણા લોકો માનતા હતા કે ફિલ્મનું માર્કેટિંગ વધારવા માટે લોકોને થિયેટરોમાં રડવા અને બેહોશ થવાનું કહેવામાં આવતું હતું. જેથી સોશિયલ મીડિયા પર તેની ચર્ચા વધે અને લોકો થિયેટર તરફ દોડી આવે. હવે અક્ષય વિધાની, જે યશ રાજ ફિલ્મ્સના CEO પણ છે, તેમણે આ બધી બાબતોનો ખુલાસો કર્યો છે. તે કહે છે, ‘હું આ સ્પષ્ટ કરવા … Read more

‘હું આપઘાત કરવા માંગતો હતો…’, ધનશ્રીથી છૂટાછેડા પછી યુઝવેન્દ્ર ચહલનું તૂટી ગયું હતું દિલ

JNFOQSyO71oz35HtK3VsKK8aASXyPtH4TQ9SUOfH

યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી બંનેએ આ વાત જાહેર કરી ન હતી. તેઓ ઇચ્છતા ન હતા કે અધૂરી અને ખોટી વાતો સોશિયલ મીડિયા પર ફેલાય. તેણે કહ્યું, “અમે બંને સંમત થયા કે જ્યાં સુધી અમને સંપૂર્ણ ખાતરી ન થાય ત્યાં સુધી અમે તેને જાહેર કરીશું નહીં.” ‘પિક્ચર પરફેક્ટ મેરેજ’ … Read more

પાકિસ્તાનના લાહોર નજીક ઇસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 30 મુસાફરો ઘાયલ

bfF3O2hMgXFxG2fDnJg3vaGCSp9TH0AWK7pAtl9p 1

પાકિસ્તાનમાં એક મોટી રેલ્વે દુર્ઘટના બની છે. ઇસ્લામાબાદ એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં 30 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 3 ની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માત લાહોરથી લગભગ 50 કિલોમીટર દૂર શેખુપુરા જિલ્લાના કાલા શાહ કાકુ વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાન રેલ્વેના જણાવ્યા અનુસાર, ટ્રેન લાહોરથી રાવલપિંડી … Read more

હિમાચલમાં 3 જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા અટકી, રાજસ્થાનમાં 16 જિલ્લામાં સ્કૂલો બંધ

78JiBa4Fuh2uOJbdqwfBTOVZIz3Kbd4Kqm0UBUfi

કેદારનાથ યાત્રા પણ ભૂસ્ખલનના કારણે ત્રીજા દિવસે પણ શરૂ થઈ શકી નથી. હિમાચલમાં ફરી ત્રણ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાથી સ્થિતિ વધુ બગડી છે. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે 16 જિલ્લાની શાળાઓ બંધ કરવામાં આવી છે. લાહૌલ ખીણમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના નોંધાઈ છે. શુક્રવારની સવારે લાહૌલની ટીંડી પાસે પુહરે નાલામાં પૂર આવ્યો હતો જેમાં એક … Read more

Accident : બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત

9wELtfLB8UBjjtcsmiOjEyU0MIdGc1vT1eNanows

Kawad Yatra Accident: બિહારના ભાગલપુર જિલ્લાના શાહકુંડ અને સુલતાનગંજ વચ્ચે રવિવાર, 3 ઓગસ્ટના રોજ રાત્રે એક પીકઅપ વાન નદીમાં ખાબકતા મોટી દુર્ઘટના બની હતી. આ પીકઅપમાં કાવડ યાત્રાળુઓ મહાદેવને જળાઅભિષેક કરવા જઇ રહ્યાં હતાં. દુર્ઘટનામાં પાંચ યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. Accident કેવી રીતે બન્યો? … Read more

‘રાજકારણમાં હોય તો શું કોઈની હત્યા પણ કરી શકો?’, પાટીદાર દીકરીએ રડતાં રડતાં વ્યક્ત કર્યું દુખ

eFSOHlKRjBq2djz7b8YFyjS32shkWbVquvZj3olC

Patidar Daughter Expressed Grief: રાજકોટમાં પાટીદાર સમાજની એક વિધવા મહિલા પર તેના જ પરિવારના સભ્યો દ્વારા ત્રાસ ગુજારવાનો મામલો સામે આવ્યો છે. ભાજપ નેતા સામે કડવા પાટીદાર મહિલા અને દીકરીએ ન્યાયની પોકાર લગાવી છે. આ અંગે દીકરી ક્રિસ્ટિના પટેલે રડતાં રડતાં સોશિયલ મીડિયા મારફત મદદ કરવા અપીલ કરી છે. મુંબઈ રહેતી ક્રિસ્ટિના પટેલે રાજકોટ પોલીસ … Read more

‘ચીને જમીન પર કબજો જમાવ્યો છે તે કેવી રીતે ખબર પડી…’, Rahul Gandhi પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

SC to Rahul Gandhi: કોંગ્રેસ નેતા Rahul Gandhiએ ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિરુદ્ધ કરેલી કથિત ટિપ્પણી બદલ તેમના વિરુદ્ધ માનહાનિના કેસને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, “તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 કિલોમીટર ભારતીય જમીન પર કબજો કરી લીધો છે? જો તમે સાચા ભારતીય … Read more

ભયાનક અકસ્માતમાં 5 કાવડિયાઓના મોત, 4 ઘાયલ, ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા પર હોબાળો મચાવ્યો

QP6Uz66uoRW4KZkF2jJAAPkd8m1UrAPC0uSYu9R8

Accident In Bhagalpur: બિહારના ભાગલપુરમાં એક ભયાનક અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ચાર શ્રદ્ધાળુઓની હાલત ગંભીર છે. આ ઘટના શાહકુંડ-સુલતાનગંજ રોડ પર બેલ્થુમાં મહતો સ્થાન પાસે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેમ્પોને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે, પિકઅપ વાનના ડ્રાઇવરે ઇલેક્ટ્રિક વાયર જોયો નહીં. પિકઅપ વાન ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી ગઈ. … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.