દિલ્હીના પાલમમાં ભીષણ આગ: 3 બાળકો સહિત 7 ના કરુણ મોત
Delhi : વહેલી સવારે અંદાજે 7:00 વાગ્યાના સુમારે સાધ નગરની લેન નંબર 2 માં આવેલી ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત એક કોસ્મેટિક્સની દુકાનમાં આગ લાગી હતી. જે સમયે આગ લાગી ત્યારે ઇમારતના ઉપરના માળે આવેલા રહેણાંક ફ્લેટમાં લોકો ગાઢ નિદ્રામાં હતા. દુકાનમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને ઉપરના … Read more