લોડ થઈ રહ્યું છે...
--:--:--

પવન કલ્યાણ અને બોબી દેઓલની ફિલ્મને લઈને ઘેલછા, ચાહકોનો ઉત્સાહ ધક્કામુક્કી સુધી પહોંચ્યો

પવન કલ્યાણની ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. હવે, દક્ષિણમાં તેમનો એક અલગ ચાહક વર્ગ હોવાથી લોકોનું પ્રીમિયર શોમાં આવવું સામાન્ય હતું. પરંતુ ભીડ વધતી જતી હતી. અને થોડા સમય પછી ધક્કામુક્કીની સ્થિતિ પણ સર્જાઈ. પોલીસ લોકોને થિયેટરમાં પ્રવેશતા અટકાવતી પણ જોવા મળે છે. જોકે, વીડિયોમાં જોવા મળ્યું હતું કે ભીડ વધ્યા પછી લોકો … Read more

હવે ડ્રોન નહીં પણ કોંકરોચ બનશે યુદ્ધના શસ્ત્ર, જર્મનીએ બનાવ્યો જોરદાર પ્લાન

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયાને 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. યુરોપ હવે સમજવા લાગ્યું છે કે તેની સુરક્ષા અમેરિકા અને નાટોની દયા પર છોડી શકાતી નથી. આ જ કારણ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી, યુરોપમાં ફરી એકવાર શસ્ત્રો વિકસાવવાની દોડ શરૂ થઈ ગઈ છે, જેમાં જર્મની સૌથી વધુ ખર્ચ કરી રહ્યું છે. યુરોપમાં ઘણા … Read more

‘મારે તો સેક્સ જ જોઈએ,મહિલાએ તેના પતિની હત્યા કરી નાખી અને પછી ખુલ્લેઆમ એકકાર પણ કર્યો

satisfactiononbed d

દિલ્હીથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિહાલ વિહારમાં એક પત્નીએ તેના પતિની હત્યા કરી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ કહ્યું કે તેનો પતિ તેને શારીરિક રીતે સંતોષ આપી શકતો ન હતો. તેથી જ તેણે આ ભયાનક પગલું ભર્યું. પોલીસે કેસ નોંધીને આરોપી પત્નીની ધરપકડ કરી છે. પત્નીએ દિલ્હી પોલીસ સમક્ષ ગુનો કબૂલ કર્યો અને … Read more

ભારત પાસપોર્ટ રેન્કિંગમાં આઠ સ્થાન આગળ વધ્યું, 59 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી શક્ય

KijiypsuLXyaEUjUYtBEd07BzWIEnqRIO6Ka8BCA

જાન્યુઆરી 2025 થી ભારતે તેના પાસપોર્ટ રેન્કિંગમાં મોટો સુધારો નોંધાવ્યો છે, જે 85મા સ્થાનેથી 77મા સ્થાને પહોંચી ગયો છે. ભારતનો પાસપોર્ટ રેન્કિંગ આઠ સ્થાન ઉપર આવ્યો છે. ભારત વિઝા ઍક્સેસ મેળવીને 59મા સ્થાને પહોંચ્યું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના રેન્કિંગમાં આ વાતની પુષ્ટિ થઈ છે. પાસપોર્ટ રેન્કિંગ IATA ડેટા પર આધારિત હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં સિંગાપોરે ટોચનું … Read more

ગુજરાતમાં વિધર્મીએ અપહરણ કરીને સગીરા સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યુ

jDNrt52UO2Wpr5kZ9ZBp9vYJ4VNMFda6muXqBYrf

રાજકોટમાં એક 16 વર્ષની સગીરાનું અપહરણ કરીને એક વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવકે સોશિયલ મીડિયામાં યુવતીનો સંપર્ક કર્યો હતો. આ પછી તેને પ્રેમજાળમાં ફસાવીને ગોવા ફરવા લઈ ગયો હતો જ્યાં હોટલમાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને લગ્નની લાલચ આપી હતી. આ સમગ્ર મામલે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરા સાથે … Read more

રીબડામાં મોડી રાતે ફાયરિંગ, બુકાનીધારી બે શખ્સોએ જયદિપસિંહના પેટ્રોલ પંપ પર કર્યું ફાયરિંગ

SYk5DmF1T95qRcm0SbKRXuN1lUKaPcriSsJMLj2B

ગોંડલ તાલુકાના રીબડા ગામે ગઈ રાતે અંદાજે 1 વાગ્યે બુકાનીધારી બે અજાણ્યા શખ્સોએ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ બાઈક પરથી ફાયરિંગ કરીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખરે જણાવ્યું કે ગોળી ઓફિસના કાચ તોડીને અંદર આવેલા મંદિરના ભાગે વાગી હતી. ત્યારબાદ એક શખ્સે જાવેદભાઈ … Read more

અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશ જેવી ઘટના થતા ટળી, ફ્લાઈટના એન્જિનમાં ટેકઓફ પહેલા અચાનક લાગી આગ

P2O5Q6hAyCOBTD54noCVzymFmuUFhTqnkoXzdzWV

અમદાવાદથી દીવ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકઓફ પહેલા એન્જિનમાં આગ લાગતા દુર્ઘટનાની શક્યતા ઉભી થઈ હતી. ફ્લાઈટમાં કુલ 60 મુસાફરો સવાર હતા. પાયલટે તરત જ ATCને ‘મેડે’નો કોલ આપીને ફ્લાઈટ રોકી દીધી અને તાત્કાલિક મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા. પાયલટે સમયસૂચકતા દાખવી ફ્લાઈટ રન-વે પર રોલિંગ કરી રહી હતી ત્યારે એન્જિનમાં તકલીફ સર્જાઈ હતી. … Read more

મુંબઈથી ગોવા હવે રેલવેમાં કાર સાથે જઈ શકાશે, આ દિવસથી ફેરી ટ્રેન સેવા શરૂ થશે

KOfsvrlfw1AaXqWrNhemUGApaDstf3wzzluuwVHu

મુંબઈથી ગોવા જતા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ (KRCL) ગણેશ ચતુર્થીના દિવસથી એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે. આ અંતર્ગત લોકો હવે મહારાષ્ટ્રના કોલાદથી ગોવાના વર્ના સુધી ટ્રેન દ્વારા પોતાની કાર લઈ જઈ શકશે. જેના પગલે મુસાફરી ઝડપી, સલામત અને આરામદાયક બનશે. ફેરી સેવાના કારણે ઓછા … Read more

શું તમે પણ શાકભાજીને થેલીમાં ભરીને ફ્રીજમાં રાખો છો? તો આ આદત બની શકે છે જીવલેણ

kcDzD3Y4athGtzHu0aONA5Kdlra79Tj0XfOOrpMP

લોકો ઘણીવાર શાકભાજી ખરીદે છે અને તેને રેફ્રિજરેટરમાં પ્લાસ્ટિકની થેલીઓમાં સંગ્રહિત કરે છે. આ આદત સામાન્ય છે પરંતુ તે કેટલી ખતરનાક હોઈ શકે છે તેની કલ્પના પણ કરી શકાતી નથી. તાજેતરમાં, એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે પ્લાસ્ટિકની થેલીઓમાં રાખવામાં આવેલી વસ્તુઓ તમારા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. આજકાલ મોટાભાગની ખાદ્ય ચીજો પ્લાસ્ટિકની … Read more

સવારના સમયે નારિયેળ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી, જાણો તેના અઢળક ફાયદા

દિવસભર એક્ટિવ અને ફિટ રહેવા માટે ડાયટમાં હેલ્ધી ડ્રિંક્સનો સમાવેશ કરવો જરૂરી છે. જો તમે દિવસની શરૂઆત નારિયેળ પાણીથી કરો જો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શરીરને હાઇડ્રેટ કરે છે  નાળિયેર પાણી એ એક ઉત્તમ હાઇડ્રેટિંગ પીણું છે, જેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે છે. તે શરીરને આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ પ્રદાન કરે છે, … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.