લોડ થઈ રહ્યું છે...
--:--:--

સૂર્યાના જન્મદિવસ પર ‘કરુપ્પુ’નું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું

Vmu9BgBRmelNdz3OKfTO3P6FQR6AchGyqSRahwvC

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સૂર્યાના 50મા જન્મદિવસ પર નિર્માતાઓએ તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કરુપ્પુ’નું બ્લોકબસ્ટર ટીઝર રિલીઝ કર્યું છે. આગામી ફિલ્મના ટીઝરમાં સૂર્યા જબરદસ્ત એક્શન કરતો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર સૂર્યાએ પોતાનો શક્તિશાળી અંદાજ બતાવ્યો છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ એક્શન થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન આરજે બાલાજી દ્વારા ડ્રીમ વોરિયર … Read more

સુજી ગયેલા હોઠ, ફૂલેલા ગાલ… સર્જરી બાદ ઉર્ફી જાવેદના ચહેરાને આ શું થયું

images

સોશિયલ મીડિયા પર પોતાના અવિરત અને અતરંગી ફેશન માટે જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદ હવે તેના અદભૂત ડ્રેસિંગ નહીં, પણ સર્જરી બાદ ચહેરાના બદલાયેલા દેખાવને લઈને ચર્ચામાં આવી છે. ઉર્ફીએ હાલમાં પોતાના હોઠમાંથી ફિલર્સ હટાવવાની સર્જરી કરાવી છે, જેના કારણે તેનો ચહેરો સોજાયેલો અને અજીબ દેખાય છે. વિડિયો શેર કરી ચહેરાની સ્થિતિ જાહેર કરી ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ … Read more

આયર્લેન્ડમાં ભારતીય વ્યક્તિ પર જાતિવાદી હુમલો, કપડાં ઉતારીને બ્લેડથી ઘાયલ કર્યો

vqmjQFGHq95ZKuw7wdZv3b9cp3O5btNFeCiAwS1I

આયર્લેન્ડની રાજધાની ડબલિનમાં એક 40 વર્ષીય ભારતીય વ્યક્તિ પર જાતિવાદી ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તે વ્યક્તિને માર માર્યો હતો અને તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા. તે વ્યક્તિના ચહેરા, હાથ અને પગ પર અનેક ઘા હતા અને તે લોહીથી લથપથ હતો. તે વ્યક્તિ પર બાળકોની સામે અયોગ્ય વર્તન કરવાનો ખોટો આરોપ મૂકવામાં … Read more

‘મેરી બીબી કો ક્યુ દેખતા હૈ’ કહી યુવકે છરીથી હુમલો કર્યો, અમદાવાદમાં હોમગાર્ડની સરાજાહેર હત્યા

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ભોઈવાડાની પોળમાં રહેતો કિશન શ્રીમાળી હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો. સોમવારે રાત્રે જ્યારે તે દિલ્હી દરવાજા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બદરુદ્દીન શાહ નામના શખસે તેને આંતર્યો હતો અને કહ્યું હતું કે, ‘મેરી બીબી કે સામને ક્યુ દેખતા હૈ.’ આ કહી બદરુદ્દીને મારામારી શરૂ કરી હતી. થોડીવારમાં જ બદરુદ્દીને પોતાની પાસે … Read more

‘તે બૂમો પાડતો અને મને મારો ઝભ્ભો ઉતારવા કહેતો’, જ્યારે તનુશ્રી દત્તાએ વિવેક અગ્નિહોત્રી પર ગંભીર આરોપ લગાવ્યા

‘આશિક બનાયા આપને’ ફિલ્મથી ચર્ચામાં આવેલી તનુશ્રી દત્તાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી સાથે કામ કરવાનો પોતાનો ખરાબ અનુભવ શેર કર્યો. તેણીએ એક જૂના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ટૂંકા કપડાં પહેરવા છતાં દિગ્દર્શકે તેણીને વાનમાં બેસવા દીધી ન હતી. એટલું જ નહીં, જ્યારે તેણી શૂટિંગ માટે પાંચ મિનિટ મોડી પહોંચી ત્યારે તેણે તેણી પર … Read more

ઘરની બહાર જ નહીં અંદર પણ આ છોડ વાવો, જાણો તેના શું છે ફાયદા

મની પ્લાન્ટ ઘરની સજાવટ માટે સૌથી લોકપ્રિય છોડમાંનો એક છે. તે હવામાં હાજર ફોર્માલ્ડીહાઇડ અને બેન્ઝીન જેવા હાનિકારક વાયુઓને સાફ કરે છે. તેને સરળતાથી બોટલ અથવા વાસણમાં ઉગાડી શકાય છે. તેને વધુ પાણી અને પ્રકાશની પણ જરૂર નથી. એલોવેરા હવાને પણ શુદ્ધ કરે છે એલોવેરા ફક્ત ત્વચા અને વાળ માટે જ ફાયદાકારક નથી, તે હવાને … Read more

આરકોમ અને અનિલ અંબાણીને SBIએ ફ્રોડ જાહેર, લોકસભામાં મંત્રીએ જવાબ આપ્યો

લોકસભામાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 13 જૂન, 2025ના રોજ એસબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના છેતરપિંડી જોખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને તેની આંતરિક નીતિ હેઠળ આ સંસ્થાઓને ફ્રોડ જાહેર કરી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર SBIનું મસમોટું દેવું બેંકના જણાવ્યા અનુસાર કંપની પર ઓગસ્ટ 2016થી આજ સુધી રૂ. 2227.64 કરોડનું … Read more

સોનું ફરી 1 લાખ રૂપિયાને પાર, ચાંદી પણ ચમકી, જાણો શું છે આજનો ભાવ

kHB0h3jPHDWolZyGRSbaduXcauv8DrE72iu337yj

આ વર્ષે સોનામાં રોકાણ કરનારા રોકાણકારોને સોનાના ભાવમાં વધારાને કારણે જબરદસ્ત વળતર મળ્યું છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2025ના શરૂઆતના પહેલા જ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ, MCX પર સોનાનો ભાવ 78,957 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે હવે 1,00,453 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે અને જો તે મુજબ … Read more

વડોદરા નેશનલ હાઈવે 48 પર 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો, વાહન ચાલકો કલાકો સુધી ફસાયા

જામ્બુવા વિસ્તારમાં અચાનક વધી ગયેલા ટ્રાફિક અને સાંકળા માર્ગના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વાહનોના વધારા અને પૂરતી વ્યવસ્થા ના હોવાના કારણે રસ્તાઓ પર લાંબા સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઘટનાને કારણે લોકોએ તેમના દૈનિક કામમાં વિક્ષેપ અનુભવ્યો હતો. વાહનચાલકો અને આસપાસના રહેવાસીઓએ ટ્રાફિક પોલીસ તથા નેશનલ હાઈવે ઓથોરિટી સામે … Read more

વિમાન દુર્ઘટનામાં ઘાયલોની સારવાર RML અને સફદરજંગના ડોક્ટરો કરશે, ભારતની બર્ન સ્પેશ્યલિસ્ટ ટીમ જશે બાંગ્લાદેશ

eSuMIVlM2gi61rBI7vkARzz0XGb3v3bH3VVr71yP

બાંગ્લાદેશમાં થયેલા જેટ ક્રેશમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. જેમાં 25 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ઘણા બાળકો પીડાદાયક રીતે દાઝી ગયા છે. તેમને ઢાકામાં યોગ્ય સારવાર મળી રહી નથી. હવે દિલ્હીથી બર્ન સ્પેશ્યલિસ્ટ ડોકટર્સ અને નર્સોની એક ટીમ આવા ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓની સારવાર માટે ઢાકા જઈ રહી છે. ભારત … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.