ગ્વાલિયરમાં પૂરપાટ દોડતી કારે કાવડિયાઓને કચડી નાખ્યા, 4 લોકોના મોત
મધ્યપ્રદેશમાં ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. એક કારે કાવડિયાઓને કચડી નાખ્યા. આ અકસ્માતમાં, 4 કાવડિયાઓના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત ગ્વાલિયર-શિવપુરી લિંક રોડ પર શીતલા માતા મંદિર ક્રોસિંગ પાસે થયો હતો. અકસ્માત બાદ કાવડિયાઓના પરિવારો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને … Read more