ગેસ અછતથી મોરબી સિરામિક ઉદ્યોગ સંકટમાં: 250 ફેક્ટરીઓને લાગ્યા તાળા
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 દિવસથી પ્રોપેન ગેસની સપ્લાયમાં મોટો વિક્ષેપ પડ્યો છે. આ સમસ્યાને કારણે શરૂઆતમાં અંદાજે 200 જેટલા કારખાના બંધ થયા હતા, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં વધુ 50 એકમોને તાળા લાગી ગયા છે. આમ, કુલ 250 જેટલા સિરામિક કારખાનાઓ હાલમાં સંપૂર્ણપણે બંધ છે. ગેસના અનિશ્ચિત પુરવઠાને કારણે ઉદ્યોગકારો … Read more