આરએસએસ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ આ અંગે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે દાનચોરીની ઘટનાથી રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. આ ઘટનાથી તમામ લોકોને દુુઃખ થયુ છે. આ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે. ટ્રસ્ટ અસાધારણ બાબત ઘણીને પગલા ભરે. દાનપાત્રોમાં ચોરી થવી તે દુર્ભાગ્ય પૂર્ણ છે. તેમણે કહ્યું કે નાણાકીય વહીવટ પારદર્શી હોવો જોઇએ. હિંદુ સમાજ ધૈર્ય અને સંયમ જાળવી રાખો. દોષિતોને કડક સજા મળવી જરૂરી છે. હિંદુ વિરોધી અને રાષ્ટ્રવિરોધીઓ સફળ ન થવા જોઇએ.
દેશ-વિદેશ
Ram Mandir Donation Row: રામભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી.. રામમંદિર દાન ચોરી મામલે RSSનું નિવેદન | Gujarat News




Leave a Comment