Chhattisgarh : દંડકારણ્યના 208 નક્સલીઓએ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું, નક્સલવાદનો અંત?
છત્તીસગઢમાં એક મોટું અને સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. આજે, 17 ઓક્ટોબર, 2025ના રોજ, દંડકારણ્ય ક્ષેત્રમાં 208 નક્સલીઓએ તેમના હથિયારો છોડીને આત્મસમર્પણ કર્યું. તેમની પાસે કુલ 153 હથિયારો હતા, જેની સાથે તેમણે સરેન્ડર કર્યું છે. આ પછી, તેમને નવું જીવન શરૂ કરવામાં મદદ કરવામાં આવશે. આ શરણાગતિ અબુઝમાડ પ્રદેશને લગભગ સંપૂર્ણપણે નક્સલમુક્ત બનાવશે. ઉત્તર બસ્તરમાં … Read more