Rajkot crime news : પતિએ પાણીપુરી ખાવા ગઈ હોવાની ઘડી ખોટી કહાની, લોહીના પુરાવાઓએ ખુલાસો કર્યો સત્ય
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં થયેલી 33 વર્ષીય સ્નેહાબેન આસોડિયાની નૃશંસ હત્યાનો ભેદ પોલીસે માત્ર એક જ દિવસમાં ઉકેલી નાખ્યો છે. રવિવારે સવારે કોપર ગ્રીન સોસાયટી નજીક અવાવરું સ્થળેથી તેમનો માથું છૂંદાયેલો અને તીક્ષ્ણ હથિયારના ઘા સાથેનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે ગૃહકલેશને હત્યાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું અને શંકાના દાયરમાં … Read more