લોડ થઈ રહ્યું છે...
--:--:--

Asia cup 2025 : શું ભારત-પાકિસ્તાન T20 મેચ ખરેખર રદ થશે? જાણો સુપ્રીમ કોર્ટે શું નિર્ણય લીધો

0bRBS7B2wqctpc2nZMI3TFhdqjEp8GV5BZ4j5ofg

હવે ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ દલીલને ફગાવી દીધી છે. ઉર્વશી જૈનના નેતૃત્વમાં કાયદાના ચાર વિદ્યાર્થીઓએ અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પહેલગામ હુમલા પછી આટલી જલ્દી મેચનું આયોજન કરવું એ લોકો અને શહીદ ભારતીય સેનાના સૈનિકોનું અપમાન કરવા સમાન છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે મેચ બંધ ન કરવી જોઈએ. દલીલ … Read more

Gujarat Rain : ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ રાહત લાંબી ચાલશે નહીં. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના તમામ જિલ્લામાં આવતા ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ છૂટો છવાયેલો વરસાદ … Read more

Ahmedabad : SP રિંગ રોડ પર નિકોલ પાસે કાર-મોપેડ વચ્ચે અકસ્માત, ટુ-વ્હીલરનો કચ્ચરઘાણ નીકળી ગયો

અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા નિકોલ કઠવાડા ચાર રસ્તા નજીક પૂરઝડપે આવી રહેલી કાર અને એક્ટિવા વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરિણામે બંને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો ઘટના અંગેની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી … Read more

Union Minister Nitin Gadkari : E20 પેટ્રોલ સુરક્ષિત છે, માઈલેજમાં નજીવો ઘટાડો: નીતિન ગડકરી

tfhXFio1yWB7kTXrOXVqtW4pX2rS2rZSrJUiuoC4

ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલ (E20 પેટ્રોલ)નો મુદ્દો હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અનેક વાહનચાલકોએ વિવિધ પ્લેટફોર્મ પર ફરિયાદો કરી છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી તેમના વાહનોના માઈલેજ અને પર્ફોર્મન્સ પર નકારાત્મક અસર થઈ છે. આ વિવાદ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પોતાની સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું કે, આ મુદ્દો … Read more

Devayat Khavad : પોલીસે વાંધો ઉઠાવ્યા બાદ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા, ફરી જેલમાં જવું પડશે?

લોક કલાકાર દેવાયત ખવડને મોટો ઝટકો લાગ્યો છે. તાલાલા હુમલા કેસમાં સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજીને માન્ય રાખી દેવાયત સહિત અન્ય આરોપીઓના જામીન રદ કર્યાં છે. હવે આ બધા આરોપીઓએ તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. જામીન સામે તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો નીચલી કોર્ટે ખવડ સહિત 15 જેટલા આરોપીના જામીન અગાઉ મંજૂર કર્યા … Read more

બનાસકાંઠાનાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો, 100થી વધું ટીમો કામે લાગી, હજુ પાણી ઓસર્યા નથી…

IMG 20250911 150809

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે. 100 થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ કુલ 100 થી વધારે ટીમો બનાવી … Read more

iPhone Airના દિવાના થયા OpenAIના સીઇઓ, સિરીને Chatgpt સાથે બદલવાની આશા!

Appleએ તેના iPhone 17 સિરીઝના ફોન અને અન્ય પ્રોડક્ટસનું લોન્ચ કર્યું. કંપનીએ iphone 17 સિરીઝ (પ્રો, પ્રો મેક્સ, એર અને સ્ટાન્ડર્ડ મોડલ્સ) તેમજ Apple Watch Ultra 3, Series 11, અને AirPods Pro (3rd Gen) પણ લોન્ચ કર્યા. આ બધા ડિવાઇસ 19 સપ્ટેમ્બરથી US, ભારત, UK, જાપાન, યુરોપિયન દેશો અને UAE સહિત 50થી વધુ બજારોમાં ઉપલબ્ધ … Read more

GST Reforms : હીરા અને જ્વેલરી ઉધોગોને GSTથી મળી રાહત, ઉદ્યોગપતિઓ અને ગ્રાહકો બંનેને થશે ફાયદો

GJEPC (Gem and Jewellery Export Promotion Council)એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા GST સુધારાથી હીરા અને જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત મળી છે. જે નાના વેપારીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાઉન્સિલે જણાવ્યું હતું કે ડાયમંડ ઇમ્પોર્ટ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ 25 સેન્ટ સુધીના નેચરલ કટ અને પોલિશ્ડ હીરાની આયાત પર IGST (અગાઉ 18%) મુક્તિ આપવાનો … Read more

Tata Motors Cars Price Down : ટાટા મોટર્સની કાર 1.45 લાખ સુધી થઈ સસ્તી

mkqu9sBZMhXJqm3zUuNG7iGoEaLv8QQCyDYsKna8

ટાટા મોટર્સે પેસેન્જર વાહનોની કિંમતમાં 1.45 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. GST 2.0 રેજીમથી નાની કાર પરનો ટેક્સ ઘટાડીને 18% અને મોટી કાર પર ફ્લેટ 40% કરી દીધો છે. કંપનીએ જણાવ્યું હતું કે GST 2.0 દ્વારા મળેલા કર સુધારાના સીધા લાભ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. આનાથી … Read more

Kapil Sharma : ‘મુંબઈ કહો બોમ્બે નહીં’, MNSએ કપિલ શર્માને ચેતવણી આપી

MNSનું કહેવું છે કે 1995માં મહારાષ્ટ્ર સરકારે અને 1996માં કેન્દ્ર સરકારે બોમ્બેનું નામ બદલીને મુંબઈ રાખ્યું હતું. આમ છતાં, ઘણા સ્ટાર્સ, રાજકારણીઓ અને શો હોસ્ટ હજુ પણ જૂના નામનો ઉપયોગ કરે છે, જે યોગ્ય નથી. તેમણે આ અંગે સાવધાની રાખવા અને ફક્ત મુંબઈ નામનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. તેણે હુમા કુરેશી, સાકિબ સલીમ, શિલ્પા … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.