લોડ થઈ રહ્યું છે...
--:--:--

Gujarat Weather : અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની ચિંતા વધારી, આવનારી નવરાત્રિમાં વરસાદ વિલન બનશે?

the news dk 12 2

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, વરસાદ હજુ ગયો નથી. 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતામાં રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 27-28 ઓગસ્ટે વાતાવરણમાં પલટો આવી શકે છે. જોકે, 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની … Read more

Aravalli News: નદીમાં ઝંપલાવી દંપતીનો બાળક સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિનું મોત

the news dk 11

અરવલ્લીમાંથી આજે બુધવારે પતિ-પત્નીએ બાળક સાથે માલુપર પાસેની વાત્રક નદીમાં ઝંપલાવ્યું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. ત્યારબાદ પોલીસ અને રેસ્કયુ ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે ત્રણેયને નદીની બહાર કાઢ્યા હતા. જોકે, આ દરમિયાન પતિનું મોત નિપજ્યુ હતું. પત્ની અને બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર … Read more

Punjab Gurdaspur : પંજાબમાં ચોંકાવનારી ઘટના: સરકારી રજા છતાં શાળા ખુલ્લી, 400 બાળકો 4 ફૂટ પાણીમાં ફસાયા!

the news dk 10 3

પંજાબ સરકારે ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરી હોવા છતાં, દીનાનગરના ગામ દબૂરીમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલની બેદરકારીને કારણે લગભગ 400 વિદ્યાર્થીઓ 4-5 ફૂટ પાણીમાં ફસાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી છે. જોકે પ્રિન્સિપાલનું કહેવું છે કે બધા સુરક્ષિત છે. બચાવકાર્ય માટે NDRF અને … Read more

Mumbai નજીક વિરારમાં બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો, ત્રણ લોકોના મોત

the news dk 9 2

મુંબઈના પાલઘર જીલ્લાના વિરારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર માળની બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. જેના લીધે ત્રણ લોકોના મોત થયા છે. તેમજ આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. છ લોકોને બચાવીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા આ અંગે મળતી માહિતી મુજબ મુંબઈ નજીકના વિરારમાં … Read more

UPIથી ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? તરત કરો આ કામ, પાછા મળી જશે પૈસા!

the news dk 8 1

Wrong UPI Transaction: UPI એ ચુકવણી ખૂબ જ સરળ બનાવી દીધી છે. આપણે ફક્ત મોબાઇલ નંબર અથવા QR સ્કેન કરીને કોઈપણને તાત્કાલિક પૈસા મોકલી શકીએ છીએ. પરંતુ ક્યારેક ઉતાવળમાં ભૂલો થઈ જાય છે. જેમ કે ખોટો નંબર દાખલ કરવો, એક શૂન્ય ઉમેરવું/ઘટાડવું અથવા ખોટા ખાતામાં પૈસા મોકલવા. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે … Read more

Actor Vijay: સાઉથના સુપરસ્ટાર અભિનેતા પર ધરપકડની તલવાર લટકી, જાણો શું છે મામલો

the news dk 7 3

Case Filed Against Actor Vijay: પ્રાપ્ત માહિતી પ્રમાણે 20 ઓગસ્ટના રોજ તમિલનાડુના મદુરાઈ જિલ્લાના પારાપથીમાં તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના બીજા રાજ્ય સમ્મેલનમાં એક્ટર વિજયે ભાગ લીધો હતો. સમ્મેલન દરમિયાન વિજયના બાઉન્સરોએ રેમ્પ પર ચઢવાનો પ્રયાસ કરતી વખતે કાર્યકર્તા શરથકુમારને બળજબરીથી ધક્કો મારતા તેઓ પડી ગયા હતા અને તેમની છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી. વિજયના બાઉન્સરોએ … Read more

Vadodara News: વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે સબક શિખવ્યો!

the news dk 6 4

વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાથી શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓનો પાણીગેટ વિસ્તારમાં આજે સરઘસ કાઢ્યું હતું. પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના આરોપમાં ઝડપાયેલા સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઈર્શાદ કુરેશીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઘટનાસ્થળે … Read more

Rajasthan accident: રાજસ્થાનમાં બનાસ અને સુકડી નદીમાં 15 લોકો વહી ગયા, 10 લોકો ડૂબી ગયાની આશંકા

the news dk 5 4

મંગળવારે મોડી સાંજે જાલોરના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહેલો અકસ્માત થયો હતો. તાજેતરના ભારે વરસાદને કારણે, આ વિસ્તારના આસણા ગામ નજીકથી પસાર થતી સુકડી નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો. તે સમયે કેટલાક લોકોએ નદી કિનારે એક બોલેરો પાર્ક કરેલી જોઈ. આ વાહન પાસે છ જોડી ચંપલ અને જૂતા પડેલા હતા. જ્યારે લોકોને આ … Read more

Vaishno Devi Yatra : વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનને કારણે ભારે તબાહી, 31 લોકોના મોત, 22 ટ્રેનો રદ કરવામાં આવી

the news dk 4 3

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ભારે વરસાદને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે માતા વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 31 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના મંગળવારે બપોરે 3 વાગ્યાની આસપાસ અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય નજીક સર્જાઈ હતી. જે લગભગ 12 કિમી લાંબા … Read more

Ganesh Chaturthi tragedy: ગણેશ ઉત્સવમાં છવાયો અંધકાર: એક બાળકી સહિત ચારનાં મોત, અનેક ઘાયલ

the news dk 3 3

અંકલેશ્વરના ગડખોલ ગામની હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં DJનો ટેમ્પો આગળ ચાલતો હતો અને પાછળ બાળકો નૃત્ય કરી રહ્યા હતા. અચાનક ટેમ્પો રિવર્સ થતા પાંચ વર્ષની નવ્યા પ્રવિણસિંહ સહિત કેટલાક બાળકોને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓના કારણે નવ્યાનું ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું હતું, જ્યારે દિયાન, જનક … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.