HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

Vadodara News: વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે સબક શિખવ્યો!

Avatar photo
Updated: 27-08-2025, 08.41 AM

Follow us:

વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાથી શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓનો પાણીગેટ વિસ્તારમાં આજે સરઘસ કાઢ્યું હતું.

પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું

ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના આરોપમાં ઝડપાયેલા સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઈર્શાદ કુરેશીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઘટનાસ્થળે લઈ જવાયા હતા.

બંને આરોપીઓના હાથમાં દોરડા બાંધી પોલીસે તેમને પાણીગેટ વિસ્તારની ગલીઓમાં ફેરવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.