લોડ થઈ રહ્યું છે...
--:--:--

Shreyas Iyerની તબિયત હાલ કેવી છે? કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપ્યું મોટું નિવેદન

1761621364228

ભારતીય ટીમના વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે શ્રેયસ ઐયરની ઈજા અંગે અપડેટ આપ્યું છે. જાણો શું કહ્યું ભારતીય કેપ્ટને શ્રેયસ ઐયરની તબિયત વિશે? સૂર્યકુમાર યાદવે આપ્યું મોટું નિવેદન ભારતીય ટીમના વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે શ્રેયસ ઐયરની ઈજા અંગે મોટું અપડેટ આપ્યું છે. ભારતીય કેપ્ટનનું કહેવું છે કે શ્રેયસ ઐયરની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. … Read more

Jamnagarમાં વીજતારનો કરંટ લાગતાં 3ના મોત, તંત્રની બેદરકારી?

1761630566633

જામનગર જિલ્લામાં આજ રોજ એક કરૂણ બનાવ સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામે વરસાદી વાતાવરણ વચ્ચે લાઈવ વીજતારના સંપર્કમાં આવતાં દંપતી સહિત ત્રણ લોકોના કરંટ લાગતાં મોત થયા છે. આ દુર્ઘટનાએ આખા ગામને શોકમાં ડૂબાડી દીધું છે. શું ઘટના બની હતી? મળતી માહિતી મુજબ, સવારના સમયે વરસાદ વચ્ચે ગામમાં વીજતાર તૂટી જમીન પર … Read more

Accident : નખત્રાણા-ભુજ માર્ગ પર ભયાનક અકસ્માત, 2ના મોત

1761628394319 fzz0fgrwwl8

કચ્છ જિલ્લામાં નખત્રાણા-ભુજ માર્ગ પર આજે વહેલી સવારે થયેલા અકસ્માતે બે પરિવારો પર દુઃખનો ડંકો વગાડ્યો છે. મળતી માહિતી મુજબ, કાર અચાનક નિયંત્રણ ગુમાવીને રસ્તા કિનારે આવેલા વૃક્ષ સાથે જોરદાર અથડાઈ હતી. અથડામણ એટલી ગંભીર હતી કે કારના આગળના ભાગનો કચરો થઈ ગયો અને સ્થળ પર જ બે મુસાફરોનું કરૂણ મોત નીપજ્યું હતું. નખત્રાણા-ભુજ માર્ગની … Read more

Mahesana Bhavnagarમાં વરસાદથી લાખોનું નુકસાન, ખેડૂતોને સાવચેતી રાખવા તંત્રની અપીલ!

1761626514615 d3e9ywamq4w

મહેસાણા જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખેતરોમાં વિવિધ પાકો કાપણીના તબક્કે હતા, અને અચાનક પડેલા વરસાદથી પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. કૃષિ વૈજ્ઞાનિક, ડૉ. રમેશભાઈ પટેલે જણાવ્યું કે, આ સમયે કપાસ, જુવાર, મગફળી અને ગવાર જેવા પાકોને સૌથી વધુ નુકસાન થઇ શકે છે. અકસ્માતે, કપાસ અને જુવારના પાકોમાં … Read more

Jaipurમાં કરૂણ અકસ્માતમાં 2ના મોત, 10થી વધુ ગંભીર!

1761632220614 ec2du2wti3t

જયપુરના મનોહરપુર વિસ્તારમાં આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો, જેમાં મજૂરોને લઈ જતી બસ હાઇ-ટેન્શન વીજલાઇનને અડતા આગની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનામાં બે મજૂરોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેમને તરત જ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓના … Read more

Jamtara 2′ અભિનેતા સચિને 25 વર્ષની ઉંમરે કર્યો આપઘાત

Jamtara 2

લોકપ્રિય વેબ સિરીઝ “જામતારા 2” માં જોવા મળેલા મરાઠી અભિનેતા સચિન ચાંદવાડેએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સચિન માત્ર 25 વર્ષના હતા. તેમના મૃત્યુથી મરાઠી અને હિન્દી મનોરંજન જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના સહકાર્યકરો અને ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અહેવાલો અનુસાર સચિન ચાંદવાડે 23 ઓક્ટોબરના રોજ જલગાંવના પરોલા સ્થિત તેમના … Read more

R Madhavan : ‘ભારતના એડિસન’ જીડી નાયડુનું પાત્ર ભજવશે આર માધવન

R Madhavan

બોલિવૂડ અને સાઉથ સિનેમા બંનેમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરનાર આર માધવન ટૂંક સમયમાં અજય દેવગન સાથે ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’માં જોવા મળશે. જોકે રિલીઝ પહેલા જ અભિનેતાએ તેના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આર માધવન હાલમાં ‘ભારતના એડિસન’ તરીકે જાણીતા જીડી નાયડુની બાયોપિક પર કામ કરી રહ્યા છે અને હવે તેને … Read more

ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 Bahadur’ સામે આહીર સમુદાયનો વિરોધ

120 Bahadur

ફરહાન અખ્તરની ફિલ્મ 120 બહાદુરનો વિરોધ કરવા માટે આહીર સમુદાયના સેંકડો સભ્યોએ NH-48 હાઇવે પર કૂચ કરી હતી. આ કૂચ ખેડકી દૌલા ટોલ પ્લાઝાથી શરૂ થઈ હતી અને દિલ્હી સબોર્ડર પર પહોંચી હતી. વિરોધીઓએ ફિલ્મનું શીર્ષક બદલીને 120 વીર આહીર કરવાની માંગ કરી હતી. યુનાઇટેડ આહીર રેજિમેન્ટ ફ્રન્ટના એક નિવેદન અનુસાર, આ ફિલ્મ 1962ના ભારત-ચીન … Read more

PV Sindhuએ લીધો મોટો બ્રેક, આ સિઝન નહીં રમે કોઈપણ ટુર્નામેંટ

PV Sindhu

PV Sindhuએ નિર્ણય કર્યો છે કે તે 2025ના બાકી રહેલા તમામ BWF ટુર્નામેંટથી નામ પાછું ખેસિ લેશે. આ પગલું તેણે તેના પગમાં થઈ ઇજાની સંપૂર્ણપણે સારવાર માટે લીધું છે. 30 વર્ષની આ સ્ટાર ખેલાડી યુરોપિયન લીગ પહેલા થઈ ઇજા થી ઝૂઝમી રહી છે. તેણે તેની સપોર્ટ ટીમ અને તબીબી નિષણતો ખાસ કરીને પ્રખ્યાત સ્પોર્ટ્સ ઓર્થોપેડિક … Read more

IND vs AUS Semifinal : વરસાદના કારણે ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ રદ થાય

1761567445689

ભારતીય ટીમ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. 30 ઓક્ટોબર, ગુરુવારના રોજ નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે યોજાનારી આ મેચ વરસાદના ભયનો સામનો કરી રહી છે. 26 ઓક્ટોબરના રોજ આ જ સ્થળે ભારત-બાંગ્લાદેશ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. વરસાદના કારણે ભારત-ન્યુઝીલેન્ડ મેચ પણ ખોરવાઈ ગઈ હતી. નવી … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.