Shreyas Iyerની તબિયત હાલ કેવી છે? કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપ્યું મોટું નિવેદન
ભારતીય ટીમના વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે શ્રેયસ ઐયરની ઈજા અંગે અપડેટ આપ્યું છે. જાણો શું કહ્યું ભારતીય કેપ્ટને શ્રેયસ ઐયરની તબિયત વિશે? સૂર્યકુમાર યાદવે આપ્યું મોટું નિવેદન ભારતીય ટીમના વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે શ્રેયસ ઐયરની ઈજા અંગે મોટું અપડેટ આપ્યું છે. ભારતીય કેપ્ટનનું કહેવું છે કે શ્રેયસ ઐયરની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. … Read more