Gujarat Rain Updates : અમદાવાદમાં ધોધમાર વરસાદથી 8 અંડરબ્રિજ બંધ, ટ્રાફિક ખોરવાયો; સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડ્યો
અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદને કારણે 8 અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે પાંજરાપોળ ચાર રસ્તા નજીક સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. 8 અંડરબ્રિજ … Read more