Gujarat Rain Effect : ગુજરાતમાં વરસાદનો કહેર, નવસારીમાં 15 શ્રમિકોનું એરલિફ્ટિંગ; 38 હજારથી વધુ લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. નવસારી, વલસાડ, પંચમહાલ, બનાસકાંઠા અને અમરેલી સહિતના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 38 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં 15 શ્રમિકોનું … Read more