નાણી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાજ્યના 12 ડિવિઝનની 2 હજાર બસો ફાળવાઇ
પીએમના કાર્યક્રમને લઇ વાવ થરાદ,બનાસકાંઠા,પાટણ અને મહેસાણા જિલ્લામાં બસો મૂકવામાં આવી વડાપ્રધાનના હસ્તે રૂ.19.800 કરોડથી વધુના વિકાસકાર્યો નું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરાશે આજે તાં.31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે અને સાંજે નવ રચિત વાવ થરાદ જિલ્લાના નાણી ખાતે રૂ.19.800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે તેમજ જન સભાનું … Read more